કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં...
3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાશે, જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા:...
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન શનિવારે ખડીર બેટસ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવાર, 26 ફેબ્રુઆરીએ તેમની ચાર દિવસની ગુજરાત મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે પહોંચ્યા હતાં. મુર્મુ સાંજે વડોદરા એરપોર્ટ પર...
ગુજરાતમાં ધોરણ. 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષાનો ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...
સુરતમા બુધવારે સવારે ચાર માળની ટેક્સટાઇલ માર્કેટમાં 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં બીજી વખત ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેનાથી અનેક દુકાનો...
અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન...
ગુજરાત સહિત દેશભરમાં બુધવાર, 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વની હર્ષ અને ઉલ્લાહથી ઉજવણી કરાઈ હતી. સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર,...
અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની પણ રથયાત્રા કાઢવામાં...
રાજકોટમાં એક હોસ્પિટલના CCTV નેટવર્કને હેક કરીને મહિલા દર્દીઓના વીડિયો મેળવીને તેનું ઓનલાઇન વેચાણ કરવાના નેટવર્કમાં રાજ્યની પોલીસે મહારાષ્ટ્રના સાંગલીમાંથી બે અને સુરતમાંથી વધુ...