ગુજરાતના બહુચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડની અમદાવાદના યુવક પર જીવલેણ હુમલાના કેસમાં તલાલ પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આ હુમલા પછી ખવડ છેલ્લાં પાંચ દિવસથી...
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
અમદાવાદમાં જન્માષ્ટમીએ જ અચાનક વરસાદ આવતા સામાન્ય જનજીવનને અસર પહોંચી હતી. શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તામાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ...
ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ માટે જમીનના સંપાદન અંગે મહેસાણાના ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી. કેન્દ્ર સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા જિલ્લાના 156 ગામના...
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનો સત્તાવાર ધ્વજવંદન સમારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ત્રિરંગો ફટકાવ્યો હતો.આ...
પાર-તાપી-નર્મદા લિંકિંગ પ્રોજેક્ટની વિરુદ્ધમાં 14 ઓગસ્ટે આદિવાસીઓએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં મહારેલી કાઢી હતી. કોંગ્રેસે આયોજિત કરેલી આદિવાસીઓની આ મહાસભામાં મોટાપાયે આદિવાસીઓ એકઠા થયા હતા...
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ બુધવાર, 13 ઓગસ્ટે નવી દિલ્હીમાં તેની ખાસ સામાન્ય સભા (SGM) દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની બિડને ઔપચારિક મંજૂરી...
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ઈસ્ટ લંડનના 38મા અને શ્રી ઘનશ્યામ મહારાજના 23મા પાટોત્સવ પ્રસંગે મંથન મહોત્સવ – 2025નું આયોજન પૂ. આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ યુરોપમાં લક્ઝમબર્ગના બોગસ વિઝા આપીને ૪૦થી વધુ લોકોને છેતરપિંડી કરવાના આરોપમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
એટીએસના એક નિવેદનમાં શુક્રવારે...
અમદાવાદમાં 12 જૂનના પ્લેન ક્રેશમાં સ્વજનો ગુમાવનારા ભારત અને યુકેના ઓછામાં ઓછા 65 પરિવારોએ પોતાનો કેસ લડવા માટે અમેરિકા સ્થિત પ્રખ્યાત લો ફર્મ બીસલી...

















