વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણોત્સવની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા હતા. મોદીએ બચ્ચનને એ પણ યાદ અપાવ્યું હતું કે...
ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો...
નવરાત્રિ ઉત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા નવા ગરબાનો એક મ્યુઝિક વીડિયો જારી થયો છે. પીએમ મોદીએ છેલ્લાં કેટલાંક વર્ષો પહેલા આ ગરબો લખ્યો...
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોની સજામાફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ 16 ઓક્ટોબર સુધી સુપરત કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારને ગુરુવારે આદેશ આપ્યો...
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર અને મુંબઈ ખાતે યોજાયેલા રોડ શોની ભવ્ય સફળતા પછી, પાણી પુરવઠા અને જળ સંપત્તિ...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ટીમનું બુધવારે અમદાવાદમાં આગમન થયું હતું. અમદાવાદ શહેરે પણ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું....
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે 13 ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરી છે. સર્વોચ્ચ અદાલતની...
તાજેતરમાં જ બિહારની સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની માંગ કરવામાં...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત સપ્તાહે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન...
મોરબી બ્રિજ દુર્ઘટના અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ગુજરાત હાઇકોર્ટમાં 5,000 પાનાનો સંપૂર્ણ રિપોર્ટ સુપરત કર્યો હતો. મંગળવારે જારી કરાયેલા અહેવાલમાં આ બ્રિજના સંચાલનની...

















