અદાણી એરપોર્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે ડોમેસ્ટિક ડિપાર્ચર માટે યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) હાલના રૂ. 100થી વધારીને રૂ.703 કરવાની દરખાસ્ત કરી...
સેલ્ફ એમ્પ્લોઇડ વુમેન્સ એસોસિયેશન (SEWA)ના સ્થાપક તેમજ જાણીતા સમાજસેવક ઈલા બહેન ભટ્ટનું બુધવાર, 2 નવેમ્બરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષ હતા....
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ મંગળવારે કોંગ્રેસમાં જોડાયા હતા. 81 વર્ષીય નેતા કોંગ્રેસના નેતાઓ મોહન પ્રકાશ અને સિદ્ધાર્થ પટેલની હાજરીમાં...
મોરબી દુર્ઘટનાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 1 નવેમ્બરે મોરબીમાં દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. રવિવાર 30 ઓક્ટોબરે...
ગુજરાતના મોરબીની દુર્ઘટના અંગે અમેરિકા, રશિયા, ચીન સહિતના દેશોના વડાએ ઉંડા દુઃખ અને સંવેદનની લાગણી વ્યક્ત કરી હતી. સોમવારે યુએસ પ્રમુખ જો બિડેને ગુજરાતમાં...
ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા ધારા, 1955 હેઠળ...
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપમાંથી આશરે 4,000 લોકોએ ટિકિટ માગી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 182 છે. આ સંખ્યા...
ભારત જોડો યાત્રા દરમિયાન અહીં એક રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે....
મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
મોરબીની દુર્ઘટનાને પગલે બે નવેમ્બરે ગુજરાતમાં એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે મોરબી દુર્ઘટના અંગે...

















