વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીથી અમદાવાદ નજીક સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા...
ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેનાથી દુકાળની ચિંતા હળવી થઈ છે. રાજ્યના કુલ 207 ડેમોમાંથી 14 ડેમો હાઇએલર્ટ પર...
ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ પ્લાન્ટમાં ગુરુવારથી મોટરકારનું ઉત્પાદન જ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે...
ચોમાસાની આ સિઝનમાં વરસાદની ઘટનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રમાં બુઘવારે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદ સંબંધિત ઘટનામાં ઓછામાં ઓછા છ વ્યક્તિના મોત...
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્નીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવી મળી આવ્યા બાદ તેમની ગુજરાતની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી,...
રાજયમાં દુકાળ જેવી સ્થિતિ સ્થિતિ ઊભા થયા બાદ સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે. હવામાન વિભાગના ડેટા મુજબ મંગળવારે સાંજે પુરા થતાં...
આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા ભાજપ સંગઠને જ નહી, રાજ્ય સરકારે પણ તૈયારીઓ આદરી છે. આ દિવસે ગુજરાતમાં નડાબેટ અને...
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક ટેન્ટ સીટી બે ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રે પૂર્ણ થઈ હતી. કારોબારી બાદ...
ધંધૂકા-બગોદરા રોડ પર ખડોળ પાટિયા મંગળવારે વહેલી સવારે પાસે ટ્રાવેલ્સ એજન્સીની લક્ઝરી બસ પલટી ખાઈ જતા થયેલા ગોઝારા અકસ્માત ઓછામાં ઓછા 35 મુસાફરો ઈજાગ્રસ્ત...
ચૂંટણીપંચે સોમવારે ગાંધીનગર મહાનગરપાલિકા તથા ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી હતી. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીએ 3 ઓક્ટોબરે યોજાશે અને પાંચ ઓક્ટોબરે રિઝલ્ટ...