યુગાન્ડાના કિસોરો શહેરમાં પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે ગોળી 24 વર્ષીય ભારતીય વેપારીની હત્યા કરી હતી. મૃતકની ઓળખ કુંતજ પટેલ તરીકે થઈ હતી, એમ મીડિયા...
મોરબી દુર્ઘટના કેસમાં પોલીસે સોમવારે ઓરેવા ગ્રૂપના બે મેનેજર્સ સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. ઓરેવા ગ્રૂપે આ બ્રિજનું રિનોવેશન કર્યું હતું. રાજકોટ રેન્જના...
રાજકોટના લોકસભાના સભ્ય મોહન કુંડારિયાએ સોમવારે જણાવ્યું હતું કે ગુજરાતના મોરબી શહેરમાં ઝૂલતો બ્રિજ તૂટી પડતાં માર્યા ગયેલા લોકોમાં તેમના 12 સંબંધીઓનો સમાવેશ થાય...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે દુશ્મનો ભારતની એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દેશે આવા પ્રયાસો સામે અડગ રહેવું જોઈએ....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 30 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતીના દિવસે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભૂલભુલૈયા ગાર્ડન અઅને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ...
મોરબીમાં દુર્ઘટનાના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ દુર્ઘટનાને "માનવસર્જિત દુર્ઘટના" ગણાવી હતી અને તેના માટે...
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે અને આ દુર્ઘટનાના કારણની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના...
મોરબી હોનારત અંગે ભારતના પ્રેસિડન્ટ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ કર્યું હતું. પ્રેસિડન્ટ મુર્મુએ ટ્વિટમાં લખ્યું...
મોરબીમાં ગત રવિવારે, 30 ઓક્ટોબરે મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી કડડભૂસ થઇ જતાં 134થી પણ વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સંખ્યાબંધ લોકો...
મોરબીમાં રવિવાર, 30 ઓક્ટોબરે ફરી એકવાર મોટી હોનારત સર્જાઈ હતી. રિનોવેશન પછી તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવેલો મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી...















