ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉમેદવારોને ટિકિટ ન આપવાના નિયમ લાગુ ન કરવાની સોમવારે જાહેરાત કરી હતી....
ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 22 ઓગસ્ટ સુધીમાં વરસાદની 59 ટકા ખાધ રહી છે. રાજ્યમાં વાર્ષિક 840મીમીની સરખામણીમાં અત્યાર સુધી 348મીમી જ વરસાદ વરસ્યો છે....
કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને લીધે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે હવે એર ટ્રાફિક રાબેતા મુજબ થઇ રહ્યો છે. અમદાવાદ ખાતેથી વધુ પાંચ...
ભારતમાં રવિવારે રક્ષાબંધનનની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાઇડુ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના નેતાએ ભાઇ બહેનના પ્રેમના આ...
ભાવનગરવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે સીધી ફ્લાઇટ્સ શરૂ થઇ ગઇ હતી. શુક્રવારે સ્પાઇસ જેટની ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની નવી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ...
ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીએ શુક્રવારે 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત લોકો માટે ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને...
સ્ટીલ કિંગ અને આર્સેલર મિત્તલના વડા લક્ષ્મી મિત્તલે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં રૂા.50,000 કરોડ...
જામનગર ગુરુવારે સાંજે 7.15 વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો ભયનો માહોલ સર્જાયો હતો, જોકે કોઇ નુકસાન કે જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ભુકંપને કારણે લોકો...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે ડબલ મર્ડરનો કેસ નોંધાયો હતો. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા...
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે લવ જેહાદ વિરુદ્ધ કાયદાની છ કલમોને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સાબિતી આપવાનો બોજ આરોપી પર નાંખવાની કલમ...