અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે રાજકીય ગતિવિધી તેજ બની હતી. ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે શુક્રવારે ભાજપના નેતા સાથે અલગ-અલગ બેઠક યોજી હતી. તેનાથી...
ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર 7 ઓગસ્ટ 2021ના પાંચ વર્ષ પૂરા કરી રહી છે, ત્યારે સરકારે 9 દિવસ સુધીની તેની ઉજવણી કરવાની ગુરુવારે જાહેરાત...
ગુજરાત સરકારે બુધવારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગર દર્શન નામનો એક...
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવારની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે નીચાવાણા અનેક ગામો...
આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરી અંગેની ગુપ્ત માહિતીના આધારે ગુજરાતમાંથી અગ્રણી હીરા ઉત્પાદક અને નિકાસકારના પરિસરમાં સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. જૂથ હીરાના...
કોરોનાનો નવો સાઉથ આફ્રિકન વેરિયન્ટ વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે. આથી ગુજરાતના એરપોર્ટ પર એલર્ટ આપવામાં આવ્યું છે. વિદેશથી આવનારા પ્રવાસીઓનો અમદાવાદ એરપોર્ટ પર કોરોના...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના પ્રત્યેક જિલ્લા મથકોએ મહેસૂલી સેવા સ્થળ પર પુરી પાડવા માટે મહેસૂલ મેળા યોજવાનો નિર્ણય...
ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઝેરી શરાબ પીવાથી થયેલા મોત અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત...