India became the most populous country in the world
ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં વસતિ નિયંત્રણ ખરડાનો મુસદ્દો જારી કર્યા બાદ ગુજરાત સરકારે પણ આવા કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ ચાલુ કર્યો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોને ટાંકીને...
અમદાવાદમાં રવિવારની વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 3.3 ઇંચ વરસાદને પગલે મોટાભાગના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા અને ચાર અંડરપાસ...
અમદાવાદમાં કોરોના નિયંત્રણોની વચ્ચે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નગરચર્યા કરીને ચાર કલાકમાં સંપન્ન થઈ હતી. સવારે 4 વાગ્યાથી...
અમદાવાદમાં 12 જુલાઇ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ગઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રાની તૈયારીની રવિવારે સમીક્ષા કરી...
કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં મંદી, મોંઘવારી અને મહામારી સામે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવેલ છે. આ માટે જનચેતના અભિયાન હેઠળ વિરોધપક્ષના નેતા...
ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શુક્રવારે મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી...
ગાંધીનગર ખાતેનું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સોમવારે રથયાત્રાના દિવસે સવારે 10 વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે. દર્શનાર્થીઓએ કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે....
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ અને મોતની સંખ્યામાં મોટો ઘટાડા બાદ રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં શુક્રવારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કરેલા કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના પાંચ સાંસદોએ પ્રધાનો તરીકે શપથ લીધા હતા. મનસુખ માંડવિયાને આરોગ્ય અને કેમિકલ પ્રધાન બનાવવામાં આવ્યા છે,...
કોરોના મહારારી વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને બુધવારે મંજૂરી આપી હતી. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ 144મી રથયાત્રા અંગેની...