અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 22 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 251 મૃતકોની ઓળખ થઈ હતી અને 245 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...
ગુજરાત પોલીસે રવિવારે અમદાવાદની મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ૧૨ જૂને ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળને એરપોર્ટ પરિસરમાં ખસેડ્યો હતો. આ કાટમાળ ક્રેશ સ્થળથી GUJSAIL...
ગુજરાતની 3,894થી વધુ ગ્રામ પંચાયતોની રવિવારે, 22 જૂને ચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું રિઝલ્ટ 25 જૂને જાહેર થશે. રાજ્ય સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં...
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરમાં “સ્ટેટ ઓફ ધી આર્ટ” સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક (જંગલ સફારી)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી-સંગ્રહાલય નથી...
પ. પૂ. મોરારીબાપુએ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવીને રૂ. 51 લાખની સહાય જાહેર કરી હતી. ૧૨/૬/૨૫નો દિવસ ભારતીય વિમાની સેવા માટે...
પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને...
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 20 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 220 મૃતકોની ઓળખ થઈ હતી અને 202 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...
એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને ગુરુવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં ક્રેશ પહેલા કોઇ સમસ્યા ન હતી....
ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની ગુરુવાર, 19 જૂને યોજાઈ પેટાચૂંટણીના એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં આશરે 55 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે...
ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં ગુરુવાર, 19 જૂને યોજાઈ રહેલી પેટાચૂંટણીના પ્રથમ ચાર કલાકમાં અનુક્રમે 28.15 ટકા અને 23.85 ટકા મતદાન થયું હતું....

















