ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક પહેરવું અને કોવિડ નિયમોનું પાલન કરવા અંગે આદેશો જાહેર કરવામાં આવ્યા...
દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ, વલસાડ વગેરે વિસ્તારોમાં તો સોમવારે મેઘસવારીનું ધમાકેદાર આગમન થયું હતું અને કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાતા વાહનોની અવરજવરને અસર થઈ હતી....
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સામે બળવો કરીને સુરતમાં આવેલા શિવસેના અને બીજા પક્ષોના આશરે 40 ધારાસભ્યો 21 જૂને આસામના ગૌહાટી પહોંચ્યા હતા. શિવસેનાના બળવાખોર...
ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ૨૦૨૩માં પણ મુખ્પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ જ હશે. અમદાવાદમાં એલ.ડી....
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સવારે 6.00 વાગ્યે...
દિલ્હી પોલીસે સોમવારે ગુજરાતના મુન્દ્રા ખાતેથી પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યામાં સંડોવાલેયા બે શાર્પ શૂટરની શસ્ત્રો અને દારુગોળા સાથે ધરપકડ કરી હતી. આ શાર્પ...
ગુજરાતમાં 13 જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન થયા બાદ ગયા સપ્તાહે રાજ્યના 81 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. રાજ્યમાં અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સરેરાશ 5થી...
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે વડોદરાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અંદાજે રૂ. 21 હજાર કરોડના વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. આ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શનિવારે શ્રી કાલિકા માતાના પુનઃવિકાસિત મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને...
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે સવારે ગાંધીનગરમાં પોતાના માતા હીરાબાના 100 જન્મ દિવસના અવસરે તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમ...