અમેરિકાના જ્યોર્જિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ સિટીમાં આવેલા એક સ્ટોરમાં બુધવારે લૂંટ કરવા આવેલા શખ્સોએ આણંદના પ્રયેસ પટેલ અને બીજા એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી...
ગુજરાતમાં પાટીદાર નેતા અને ખોડધામના ચેરમેન નરેશ પટેલે આખરે રાજકારણમાં પ્રવેશ કરવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ગુરુવાર (16 જૂન)એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ૧૮ જૂને શતાયુમાં પ્રવેશ કરશે. માતાના 100માં જન્મદિનના પ્રસંગે વડાપ્રધાન મોદી ગુજરાતના ગાંઘીનગર ખાતે આવીને મોદી માતાના આશીર્વાદ લેશે....
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગૃહકંકાસને પગલે પત્નીએ આવેશમાં આવી જઈને કથિત રીતે ચપ્પાના ઘા મારીને તેના પતિની હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિતા રાતે ટીવી...
કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે આપી છે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને રેલવે...
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરા ચાલુ કરવાની યોજના બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટ ઓથોરિટીએ આ માટે અક્ષર ટ્રાવેલ્સ નામની એજન્સીને તેનો ઓર્ડર આપ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ...
ગુજરાત સરકારે ભગવદ્ ગીતા પર આશરે 50 લાખ પૂરક પુસ્તિકાઓનું સ્કૂલોમાં વિતરણ કરવાની યોજના બનાવી છે. ભગવદ્ ગીતાની આ પૂરક પુસ્તિકા ધોરણ 6થી 12ના...
નૈઋત્યનું ચોમાસુ સોમવાર (13 જૂને) ગુજરાતમાં પ્રવેશ્યું હતું. સોમવારે 22 તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં વિજયનગર,...
ગુજરાતમાં વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) 15 જૂનથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરશે અને રાજ્યના નાગરિકોને મફત વીજળીની માગણી કરશે. આમ આદમી પાર્ટીએ...
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછની વિરુદ્ધમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકારોએ વિરોધી દેખાવો...

















