ગુજરાતમાં ગુરુવાર, 18 નવેમ્બરે કોરોના નવા 42 પોઝિટિવ કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 300ને પાર થયો હતો. દૈનિક કેસોમાં 19%નો ઘટાડો થયો હતો. જો...
ગુજરાતમાં ગુરુવાર, 18 નવેમ્બરે અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. આ માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ઉત્તર...
ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ઓછામાં ઓછા 100 આદિવાસીઓને ઇસ્લામમાં ધર્માંતરણ કરવાના ગેરકાયદે રેકેટના આરોપમાં ગુજરાત પોલીસે બુધવારે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી....
અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટી (PRL)ના એક્સોપ્લેનેટ સર્ચ એન્ડ સ્ટડી ગ્રૂપે સૂર્યમંડળની બહાર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ ગ્રહ સૂર્ય કરતાં 1.5...
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાના 15 દિવસ બાદ બુધવાર, 17 નવેમ્બરે વધુ એક સીનિયર સિટીઝનની ગળુ કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. શહેરના...
ગુજરાતના અમદાવાદ સહિતના પાંચ શહેરોમાં નોન વેજ અને ઇંડાની લારીઓ હટાવવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે, ત્યારે 2014ના સેમ્પલ સરવેના ડેટા ટાંકીને મીડિયામાં એવા...
અમદાવાદના જાસપુર ખાતે મા ઉમિયાના 431 ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય 22 નવેમ્બર 2021થી શરુ થશે, વિશ્વ ઉમિયા ફાઇન્ડેશન દ્વારા આ અંગે નિમંત્રણ પત્રિકા...
બાળકોના અશ્લીલ વીડિયો બનાવીને તેને શેર કરવાના કેસમાં સીબીઆઇએ મંગળવારે ગુજરાત સહિતના રાજ્યોના 76 સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા હતા. સીબીઆઇના પ્રવક્તા આર સી...
રાજકોટમાં સોમવારે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પાસે...
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા તેમજ ભાવનગર જેવા શહેરોમાં જાહેર રસ્તા પરથી ઈંડા અને નોન-વેજની લારીઓ હટાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિવાદાસ્પદ આદેશ આપવામાં આવ્યો...
















