કચ્છમાં શરૂ થયેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તત્કાલીન મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં...
કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે વધુ સમય નથી...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં આશરે 2 વર્ષ બાદ ગુરુવાર (25 ફેબ્રુ)એ રાત્રિ કર્ફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. રાજય સરકારે અમદાવાદ અને...
આ વખતે મુંબઈની જગ્યાએ ગુજરાતના ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે મુંબઈના મહત્ત્વમાં ઘટાડો...
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત ચાલુ રહેવા પામ્યો છે. જોકે છેલ્લા 4 દિવસથી મૃત્યુઆંક 20ની અંદર થઈ ગયો છે, તે બાબત સારી છે. એક જ...
ગુજરાતમાં નકલી સરકારી કચેરી ઝડપાયા પછી સોમવારે મોરબી-વાંકાનેર હાઇ-વે પર એક નકલી ટોલનાકુ ઝડપાયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી...
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો (ધારાસભ્યો) મંગળવારે વિધાનસભાની અંદર રંગોથી હોળી રમ્યા હતા. આદિવાસી ધારાસભ્યો પરંપરાગ વેશમાં આવીને કુદરતી રંગથી હોળી...
માર્ચ 2020માં ચાલુ થયેલી કોરોના મહામારીએ લોકોને આર્થિક ફટકો પડ્યો છે અને તેનાથી બાળકોના શિક્ષણને માંઠી અસર થઈ છે. મહામારીના પ્રારંભ પછીથી ગુજરાતમાં આશરે...
સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે બાબરા અને જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં વૈશ્વિક આયુર્વેદિક દિન નિમિત્તે શુક્રવારે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જાહેરાત...