Sufficient water is available in the reservoirs of Gujarat to last in summer
ગુજરાતમાં 18-19 જુલાઇએ થયેલા ભારે ભારે વરસાદથી કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થવા પામ્યો હતો અને  ૩૩ જળાશયો છલકાયા હતા. ૪૯...
ફાયરિંગ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા આશ્રમરોડ પર આવેલા ઉસ્માાનપુરા વિસ્તારમાં સોમવાર (10 જાન્યુઆરી)ની રાત્રે મોડી સાંજે બે બાઈક પર આવેલા ત્રણ લૂંટારાઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ...
ઇન્ડિયન એરફોર્સનું એક યુદ્ધવિમાન જામનગર નજીક બુધવારની રાત્રે ક્રેશ થતાં એક પાયલટનું મોત થયું હતુ અને બીજો એક પાયલટ ઘાયલ થયો હતો. ભારતીય વાયુસેનાએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 6 સપ્ટેમ્બર ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો  વર્ચ્યુઅલ શુભારંભ...
ગુજરાત સહિત સમગ્ર ઉત્તરભારતમાં ગુરુવારે પણ કાળકાળ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં બુધવારે રાજ્યનું સૌથી વધુ 46.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું....
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પ્રવાસે હતા. તેમણે સવારે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું....
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના દ્વારકા ખાતે શુક્રવારથી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર શરૂ થઈ હતી. આ બેઠકનો હેતુ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને...
Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
સુરતના મહુવામાં મંગળવારે અંબિકા નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા હતા. જોરાવરપીરની દરગાહ માથું ટેકવવા માટે ગયેલા પરિવારની સાથે...
ઓડિશાના ભુવનેશ્વરમાં બુધવાર, 8 જાન્યુઆરીએ 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસના સંમેલનમાં ભારત અને વિદેશના 5,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે...
અમદાવાદ, સુરત અને બાદ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મધરાતથી કર્ફ્યુનો અમલ થશે. 50 હજારની વસ્તીવાળા વિસ્તારમાં કર્ફ્યુ જાહેર...