કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલના ફ્લાય ઓવરબ્રિજનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. રૂ.28 કરોડના ખર્ચે તૈયાર થયેલા દોઢ કિલોમીટર...
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને...
ગુજરાતમાં 18 થી 44 ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના...
ગુજરાત સરકારે રાજ્યના ઉચ્ચ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરતા એક સાથે 77 આઇએએસ ઓફિસરની બદલીના હુકમ શનિવારે કર્યા છે. આ અગાઉ સરકારે 9 જૂનના...
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો...
ગુજરાતમાં શુક્રવારે ચોમાસાની જમાવટ થઈ હતી અને રાજ્યના 142 તાલુકમાં 1થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આણંદમાં ચારેક કલાકમાં જ ધોધમાર સાડા સાત...
અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવના પાણીના નમૂનામાં કોરોનાના વાયરસ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં અનેક જગ્યાએ સુએજ...
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતી કેટલીક યુવતીઓના કથિત યૌન શોષણના મુદ્દે સમગ્ર રાજ્યરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન...
કોરોનાની મહામારી હોવા છતાં ગુજરાત સહિત સમગ્ર ભારતની યુનિવર્સિટીઓમાં વિવિધ કોર્સમાં અભ્યાસ માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓની અરજી...
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા...
















