અમદાવાદમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે નિર્ધારિત કરાયેલા આશરે 78 ટકાથી વધુ બેડ ખાલી પડ્યા છે. ખાનગી...
ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 1871 કેસો નોંધાયા હતા અને સામે 5,146 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 25 દર્દીઓના મોત થતાં...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાથી માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને માસિક રૂ.4,000થી 6,000ની આર્થિક સહાય આપવા માટે શનિવારે બાલસેવા યોજનાની જાહેરાત કરી હતી.
રૂપાણીએ જણાવ્યું હતું...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ શનિવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ રૂપાણીએ જણાવ્યું હતું...
એકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે રાજકોટની...
ગુજરાતમાં 17મેએ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે ગુરુવારે રૂ.500 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીના...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બુઘવારે રાજ્યમાં 3,085 કેસ નોંધાયા હતા અને 36 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે 10,007...
કોરોનાના કેસમાં ઘટાડો થતાં ગુજરાત સરકારે બુધવારે 36 શહેરોમાં નાઇટ કરફ્યૂમાં થોડી રાહત આપી હતી. હવેથી 36 શહેરમાં લાગુ રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 8...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં 3,255 કેસ નોંધાયા હતા અને 44 દર્દીઓનાં મોત થયા હતા. રાજ્યમાં કોરોના કેસોનો કુલ...
ગુજરાતના પાંચ મહાનગરમાં 70 માળ કે તેનાથી વધુ ઊંચી હાઇ રાઇઝ બિલ્ડિંગના નિર્માણ માટેનો માર્ગ મોકળો થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા,...

















