સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં બુધવારે મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક ત્રણ વિસ્ફોટ થયા હતા અને વિનાશક આગ...
સુરતમાં રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મંગળવારે વહેલી સવારે બનેલી આ દુર્ધટના બાદ...
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને કારણે ધારાસભ્યો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો છે. રવિવારે, 20 સપ્ટેમ્બરે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના વિધાનસભા સંકુલમાં કોરોના ટેસ્ટ...
ભૂજથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવશે. રેલવે વિભાગના ખાસ આદેશથી ૨૨મી સપ્ટેમ્બરથી કચ્છ અને મુંબઇ વચ્ચે દરરોજ ટ્રેન દોડાવશે. ભુજથી...
જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતના રોપ-વેની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. હાલ રોપ-વેની કામગીરીમાં કેબલ, સિગ્નલ વગેરે સામાન લઈ જવાની તેમ જ તેના ચેકિંગ...
કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં 3.3ની તીવ્રતાના ભુકંપના આંચકા આવ્યા હતા. રવિવારની વહેલી સવારે ૬.૦૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું...
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળશે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન આશરે 24 ખરડા અને...
ગુજરાતમાં બાળઅધિકારોનું હનન કરીને ચાઈલ્ડ ટ્રાફિકિંગ એટલે કે બાળમજૂરોની હેરફેર કરાઈ રહી છે. બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એમ આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. એક સહયોગીનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા બાદ...
મંગેતર ભાવિની પ્રવિણે લગ્ન કરવાની ના પાડી દેતા તેની છરીના વાર ઝીંકી હત્યા કરનાર જીગુ સોરઠીને લેસ્ટર ક્રાઉન કોર્ટે  તા. 16 સપ્ટેમ્બરના રોજ આજીવન...