ગુજરાતમાં મંગળવારે સાત દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧,૫૦૦થી નીચે આવ્યો હતો, પરંતુ મૃત્યુઆંક 4000ને વટાવી ગયો હતો. સરકારે મંગળવારે સાંજે જારી કરેલી...
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં મંગળવારે નિધન થયું હતું. તેમની ઉંમર 66 વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં સમસ્યા ઊભી...
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારાની વચ્ચે રાજ્ય સરકારે આરટી-પીસીઆરના ટેસ્ટના ભાવમાં મંગળવારે ઘટાડો કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરતા જણાવ્યું...
કોરોનાના કારણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં...
સૌરાષ્ટ્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના 3 આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા ન હતા.. તાલાલામાં મોડી...
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. રવિવારે સાંજે આરોગ્ય વિભાગે છેલ્લાં 24 કલાકના જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને કેવડિયા વચ્ચે જે સી-પ્લેન સર્વિસનું 31 ઓક્ટોબરે પ્રારંભ કર્યો હતો તે સર્વિસ અસ્થાયી સ્વરૂપે બંધ થઇ હોવાનું કહેવાય છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અમદાવાદની ખૂબ જ ટૂંકી મુલાકાતે હતા. તેમણે અમદાવાદ નજીક ચાંગોદર ખાતે ઝાયડસ ફાર્મા કંપની દ્વારા તૈયાર થયેલી કોરોની રસીની...
દિવાળીના ઉત્સવો બાદ ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 26 નવેમ્બરે અત્યાર સુધીના સૌથી વધુ 1,560 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 69,283...
સાઉથ વેસ્ટ લંડનના ગ્રીનફર્ડના ડ્ર્યુ ગાર્ડન્સમાં રહેતા 62 વર્ષના હંસાબેન પટેલની હત્યા કરવાના આરોપ બદલ પોલીસે તેમના સગા પુત્ર 31 વર્ષીય શનિલ પટેલની ધરપકડ...