છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં તાજેતરમાં નક્સલવાદી સામેની અથડામણમાં ભાવનગર જિલ્લાના વતની અને સીઆરપીએફના એક કોબરા કમાન્ડો શહીદ થયા હતા. જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક...
આંતરરાષ્ટ્રીય કક્ષાએ હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગને રાહત આપવા ગુજરાત સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે....
ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની બોર્ડર પર બોર્ડર સીક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા એક પાકિસ્તાની ઘૂસણખોરને 23 મે નો રોજ રાત્રે ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે કચ્છમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે...
અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં પાંચ નવા કેસ નોંધાયા છે, જેમાં 84 વર્ષના વૃદ્ધ અને 20...
સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની ૧.૪૪ લાખ પંચાયતોમાંથી નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. ગુજરાત અને સમગ્ર...
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે...
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30 જૂન ૨૦૨૫ સુધી ૩૦,૬૮૯ MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. જેમાં...
ઓપરેશન સિંદૂર પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં...
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.
આ અંગે...

















