શ્રેય હોસ્પિટલમાં આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે, ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી...
અમદાવાદના નવરંગપુરામાં સ્થિત શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી ગઈ છે. જેમાં 8 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે લોકોના મોત થયા છે...
49 વર્ષીય બિઝનેસમેન ભદ્રેશ શાહ અને તેના 25 વર્ષીય પુત્ર અભિષેક શાહે ઓગ્રેનાઇઝ્ડ ક્રાઈમ ગેંગ સાથે મળીને યુ.કે.ના ક્રિમિનલ અંડરવર્લ્ડ માટે £80 મિલિયનની રકમનું...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1009 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 64684 થયો છે. રાહતની...
ગયા વર્ષે ભારતમાંથી પ્રત્યાર્પણ કરાયેલા 35 વર્ષીય અમન વ્યાસને યુકેમાં એક દાયકા કરતા પણ વધારે સમય પહેલાં મિશેલ સમરવીરા પર બળાત્કાર કરી તેની હત્યા...
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા...
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્યતંત્રને પ્રેરિત કર્યું...
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-19ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ 7 દિવસ સુધી...
વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના IPS આશિષ ભાટિયાને રાજ્યના નવા પોલીસવડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ ત્રણ મહિનાનો એક્સ્ટેશન સમય...
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56874 થઈ ગઈ છે તો બીજી બાજુ 1015 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 41380 દર્દીઓ...