ગુજરાતની 3,894થી વધુ ગ્રામ પંચાયતોની રવિવારે, 22 જૂને ચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું રિઝલ્ટ 25 જૂને જાહેર થશે. રાજ્ય સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં...
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરમાં “સ્ટેટ ઓફ ધી આર્ટ” સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક (જંગલ સફારી)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી-સંગ્રહાલય નથી...
પ. પૂ. મોરારીબાપુએ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવીને રૂ. 51 લાખની સહાય જાહેર કરી હતી. ૧૨/૬/૨૫નો દિવસ ભારતીય વિમાની સેવા માટે...
પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને...
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 20 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 220 મૃતકોની ઓળખ થઈ હતી અને 202 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...
એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને ગુરુવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં ક્રેશ પહેલા કોઇ સમસ્યા ન હતી....
ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની ગુરુવાર, 19 જૂને યોજાઈ પેટાચૂંટણીના એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં આશરે 55 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે...
ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં ગુરુવાર, 19 જૂને યોજાઈ રહેલી પેટાચૂંટણીના પ્રથમ ચાર કલાકમાં અનુક્રમે 28.15 ટકા અને 23.85 ટકા મતદાન થયું હતું....
વિમાન દુર્ઘટનાને કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડોક્ટર્સના માલસામાનને થયેલા નુકસાન બદલ ગુજરાત સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડની માગણી કરશે. અહીં ઉલ્લેખનીય...
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળેથી રાજેશ પટેલ નામના એક વ્યક્તિને 70 તોલા સોના દાગીના અને રોકડ રકમ મળી હતી. ૧૨ જૂનના રોજ અમદાવાદ વિમાન...

















