અદાણી જૂથની માલિકીની અમદાવાદ એરપોર્ટે ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ચાર્ટર ફ્લાઇટ્સ માટે યુઝર ચાર્જમાં તીવ્ર વધારો કરવાની દરખાસ્ત કરી છે. જોકે આ દરખાસ્તનો...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023નો પ્રારંભ કરાવ્યો હતો અને મા અંબાની આરતી કરી હતી....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણોત્સવની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા હતા. મોદીએ બચ્ચનને એ પણ યાદ અપાવ્યું હતું કે...
ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો...
નવરાત્રિ ઉત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા નવા ગરબાનો એક મ્યુઝિક વીડિયો જારી થયો છે. પીએમ મોદીએ છેલ્લાં કેટલાંક વર્ષો પહેલા આ ગરબો લખ્યો...
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોની સજામાફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ 16 ઓક્ટોબર સુધી સુપરત કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારને ગુરુવારે આદેશ આપ્યો...
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર અને મુંબઈ ખાતે યોજાયેલા રોડ શોની ભવ્ય સફળતા પછી, પાણી પુરવઠા અને જળ સંપત્તિ...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ટીમનું બુધવારે અમદાવાદમાં આગમન થયું હતું. અમદાવાદ શહેરે પણ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું....
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે 13 ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરી છે. સર્વોચ્ચ અદાલતની...
તાજેતરમાં જ બિહારની સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની માંગ કરવામાં...