BMA ની જુનિયર ડોક્ટર્સ કમિટીના ડેપ્યુટી કો-ચેર ડૉ. સુમી મણિરાજને જણાવ્યું હતું કે ‘’કોઈના જીવને જોખમમાં મૂકશે નહીં તેની ખાતરી આપી શકતી નથી પરંતુ...
ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
સરગવાનું ઝાડ નાના ગોળાકાર લીલા પાન
ધરાવતું દેખાવમાં ખૂબ સુંદર હોય છે. ખૂબ જ સરળતાથી ઉગતું સરગવાનું ઝાડ, તેની શીંગો બદલ...
આર્થરાઇટિસ એટલે કે સંધિવા એ ઉંમર વધતાં હાડકાંના સાંધાઓમાં લાગતા ઘસારાને લીધે થતી બીમારી છે. વા ઘણા પ્રકારના છે પરંતુ આજે આપણે અહીં વૃદ્ધાવસ્થામાં...
જો તમે એમાંના એક બાળક છો જે નાનપણમાં મમ્મીના બે પગની વચ્ચે બેસીને વાળમાં તેલ માલિશ કરાવતા હતા તો તમે ખુબજ નસીબદાર છો. આપણી...
ભારત અને યુકે હેલ્થકેર સેક્ટરમાં કુદરતી ભાગીદારો છે અને ડિજિટલ સ્વાસ્થ્યના ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત સહયોગ બનાવી શકે છે એમ ભારતના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર...
લોકોમાં ઓટીઝમ અંગે જાગૃતિ આવે તે માટે 2 એપ્રિલથી એક અઠવાડિયાસુધી દુનિયાભરની જાણીતી ઇમારતોને વાદળી કલરની રોશની સાથે શણગાર કરવામાં આવે છે, જે Light...
NHS અને કેર વોલંટીયર્સ રીસ્પોન્ડર્સ દ્વારા દયાળુ વ્યક્તિઓને તાત્કાલિક તેમના સ્થાનિક સમુદાયોમાં નિર્બળ લોકોને ખાદ્યપદાર્થોની ખરીદી, પ્રિસ્ક્રિપ્શનો એકત્ર કરવા અને તેને પહોંચાડવામાં સ્વૈચ્છિક રીતે...
ડો. યુવા અય્યર , આયુર્વેદિક ફિઝિશિયન
હ્રદયરોગનો જેટલો મોટો ડર જનમાનસમાં છે, એટલી જ હ્રદયરોગ માટે જાણકારી પણ સામાન્ય માણસો ધરાવતા થઈ ગયાં છે. આજથી...
ડો. યુવા અય્યર : આયુર્વેદિક ફિઝિશિયન
ગરવી ગુજરાતનાં નિયમિત વાચક જણાવે છે કે; 'મારા બનેવી 60 વર્ષના છે. ક્યારેય કોઈ વ્યસન-દારૂનું સેવન નથી કર્યું. ડાયાબીટીશ,...
ડો. યુવા અય્યર આયુર્વેદિક ફિઝિશિયન
સોરાયસીસ ચામડીમાં થતાં હઠીલો રોગ છે. એક વખત સોરાયસીસ થયા બાદ તે સહેલાઈથી મટતો નથી. દવાઓ અને કાળજી રાખવાથી થોડો...