પ્રારંભિક લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે - NHS સલાહ આપે છે કે 999 ડાયલ કરવાનું ક્યારેય વહેલું હોતું નથી
ઇંગ્લેન્ડમાં દર વર્ષે આશરે 80,000 લોકોના...
આપણી રોજિંદી દિનચર્યાઓમાં નાના ફેરફારો કરવાથી આપણી માનસિક સુખાકારીને તેજ કરી શકાય છે
CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો: nhs.uk/every-mind-matters/
એક સામાન્ય...
- ડો. યુવા અય્યર
લ્યુકોડમાં, લ્યુકોડમાં, વિટિલીગો કે સફેદ ડાઘ તરીકે ઓળખાતા ત્વચાના રોગમાં ચામડીમાં રંગ બનાવતા મેલેનીનનો અભાવ થવાથી ચામડીનો રંગ સફેદ થઇ જાય...
ડો. યુવા અય્યર : આયુર્વેદિક ફિઝિશિયન
ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ શરીરમાં ફેરફાર અનુભવાય છે. ગરમી, બાફ, પરસેવાથી થતી અકળામળથી છુટકારો મળતા આહલાદક અનુભવાય તે...
'HM સરકારના સહયોગથી પ્રસ્તુત'
કેન્સર રિસર્ચ યુકેનું વિશ્લેષણ દર્શાવે છે કે દર બેમાંથી એક વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવે છે અને દર વર્ષે લગભગ 375,400...
ઈમ્યુનિટી શબ્દ લેટીન ‘ ઈમ્યુનિસ’ પરથી આવ્યો. તેનો અર્થ થાય કર ભરવામાંથી મિલિટરી સેવાથી બીજી સાર્વજનિક સેવામાંથી બાકાત રહેવું. આમ સાદા અર્થમાં ઈમ્યુનિટી એટલે...
ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
સરગવાનું ઝાડ નાના ગોળાકાર લીલા પાન
ધરાવતું દેખાવમાં ખૂબ સુંદર હોય છે. ખૂબ જ સરળતાથી ઉગતું સરગવાનું ઝાડ, તેની શીંગો બદલ...
એક સંશોધનમાં જણાયું છે કે, શરીરમાં ખનીજ સંપૂર્ણ રીતે શોષી શકાય તે માટે મહિલાઓએ સવારે નારંગીના એક ગ્લાસ જ્યૂસ સાથે આયર્ન સપ્લીમેન્ટસનું સેવન કરવું...
જો તમે એમાંના એક બાળક છો જે નાનપણમાં મમ્મીના બે પગની વચ્ચે બેસીને વાળમાં તેલ માલિશ કરાવતા હતા તો તમે ખુબજ નસીબદાર છો. આપણી...
ડો. યુવા અય્યર આયુર્વેદિક ફિઝિશિયન
સોરાયસીસ ચામડીમાં થતાં હઠીલો રોગ છે. એક વખત સોરાયસીસ થયા બાદ તે સહેલાઈથી મટતો નથી. દવાઓ અને કાળજી રાખવાથી થોડો...

















