રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે વહેલી સવારે એક ગેસ ટેન્કર અનેક વ્હિકલ સાથે અથડાયા પછી થયેલા વિસ્ફોટ અને ભભૂકી ઉઠેલી આગમાં ઓછામાં આઠ લોકો જીવતા ભૂંજાયા...
ભારતની એન્ટી મની લોન્ડરિંગ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અત્યાર સુધી વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા વોન્ટેડ ઉદ્યોગપતિઓની કુલ ₹22,280 કરોડની મિલકતો...
ગુજરાતી કવિ દિલીપ ઝવેરી, હિન્દી કવયિત્રી  ગગન ગિલ અને અંગ્રેજી લેખક ઈસ્ટરીન કિરે સહિત 21 સાહિત્યકારોનું 2024ના સાહિત્ય અકાદમી પુરસ્કારોનું સન્માન કરવાની બુધવારે જાહેરાત...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબા સાહેબ આંબેડકરના કરેલાં કથિત અપમાનના મુદ્દે સતત બીજા દિવસ ગુરુવારે સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ વચ્ચે...
મુંબઈના જાણીતા ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા ટાપુ તરફ જતી વખતે બોટ પલટી ખાઇ જતાં જતાં 10 નાગરિકો અને નૌકાદળના ત્રણ સૈનિકો સહિત 13 લોકોના...
અમેરિકામાં બાઇડન સરકારે H-1B  વિઝાના નિયમોને હળવા કર્યા છે. તેનાથી અમેરિકન કંપનીઓ માટે ખાસ કૌશલ્ય ધરાવતા વિદેશી કામદારોને નોકરીએ રાખવાનું સરળ બનશે તથા F-1...
માર્ચ 2025 સુધીમાં ભારતીય પ્રવાસીઓ વિઝાની વગર રશિયાની મુલાકાત લઈ શકશે. રશિયા અને ભારત વચ્ચે જૂનમાં વિઝાના નિયમો હળવા કરવા માટેના દ્વિપક્ષીય કરાર પર...
રાજ્યસભા
સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવા અંગેના બે બિલ લોકસભામાં રજૂ કરતા રાજકીય ઘમસાણ મચ્યું હતું. આ અંગે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે...
નેવાડાના રેનો સ્થિત હિંદુ કાર્યકર્તાના વિરોધ પછી Walmart.comએ હિંદુ ભગવાન ગણેશજીને દર્શાવતા અન્ડરવેરનું વેચાણ બંધ કર્યું હતું. રાજન ઝેદે બુધવારે વોલમાર્ટનો સંપર્ક કર્યો હતો...
અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ હિન્દુ સાંસદ અને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર (DNI) નિમાયેલા તુલસી ગબાર્ડે ન્યૂજર્સીમાં રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી....