અષ્ટાંગ યોગ ગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા શરથ જોઈસનું વર્જિનિયા યુનિવર્સિટીની નજીક હાઇકિંગ દરમિયાન 11 નવેમ્બરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 53 વર્ષના હતાં....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષ દરમિયાન વાર્ષિક રૂ.20 લાખથી ઓછી કમાણી કરતા મધ્યમવર્ગના લોકો પરના ટેક્સ બોજમાં ઘટાડો થયો છે, જ્યારે...
18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન માટેની વેબસાઇટને મંગળવાર, 12 નવેમ્બરે ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝી અને વિદેશ પ્રધાન એસ જયશંકરે સંયુક્ત રીતે લોન્ચ કરી...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કારણે આ વર્ષે 240થી વધુ યાત્રાળુઓ મોત થયા હતા. હેલિકોપ્ટર દ્વારા હિમાલયના મંદિરોની મુલાકાત લેતા ભક્તોમાં મૃત્યુદર...
ભારતના એવિયેશન ક્ષેત્રમાં એક મોટા કોન્સોલિડેશનમાં એર ઇન્ડિયાએ 12 નવેમ્બરે ફુલ સર્વિસ એરલાઇન્સ વિસ્તારાને તેની સાથે મર્જ કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી. આની સાથે...
મણિપુરના જીરીબામ જિલ્લામાં સોમવાર, 11 નવેમ્બરે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 11 શંકાસ્પદ કુકી બળવાખોરોના મોત થયા હતા. આસામની સરહદે આવેલા આ જિલ્લામાં...
એર ઇન્ડિયા સાથે મર્જરની પ્રક્રિયા સોમવાર, 11 નવેમ્બર 2024ના રોજ પૂરી થવાની સાથે ફુલ સર્વિસ એરલાઇન વિસ્તારા હવે ઇતિહાસ બની ગઈ છે. આ મર્જરની...
ભારતની બહાર કસમયે રથયાત્રા યોજવામાં આવશે નહીં તેવી ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજાને ખાતરી આપવા છતાં ઇસ્કોને હ્યુસ્ટનમાં 'રથ યાત્રા'નું આયોજન કર્યું હતું.
રથયાત્રા...
અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા સહિતના ઘણા...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે...

















