ઇન્ડિયન એરલાઇન્સની શિકાગો જતી ફ્લાઇટ AI127ને બોંબની ધમકીને કારણે ડાઇવર્ટ કરાઈને કેનેડાના ઇકાલ્યુટ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. આ પછી કેનેડાની સરકારે આ ફ્લાઇટના...
હરિયાણાના મુખ્યપ્રધાન તરીકે ગુરુવાર, 17 ઓક્ટોબરે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા હતા. પંચકુલામાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના મોટા નેતાઓ અને NDA...
અમેરિકાએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે ગયા વર્ષે એક શીખ અલગતાવાદીની હત્યાની તપાસમાં કેનેડાને ભારત સહકાર આપી રહ્યું નથી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે...
પાકિસ્તાનને તેની ધરતી પરથી સ્પષ્ટ સંદેશ આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવાર, 16 ઓક્ટોબરે જણાવ્યું હતું કે સીમા પારથી ચાલતી આતંકવાદ, ઉગ્રવાદ અને...
બેંગલુરુ જતી અકાસા એર ફ્લાઇટ અને દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટને બુધવારે બોમ્બની ધમકીઓ મળી હતી. છેલ્લાં ત્રણ દિવસમાં ઓછામાં ઓછી 12 ફ્લાઇટને બોંબથી ઉડાવી...
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવાર, 16 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં, 2019મા કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા પછી આ...
કોંગ્રેસે મંગળવારે જાહેરાત કરી હતી કે તેના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 13 નવેમ્બરે કેરળની વાયનાડ લોકસભા બેઠકની યોજાનારી પેટાચૂંટણી પાર્ટીના ઉમેદવાર હશે. આની સાથે...
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ અપેક્ષાઓ વધારીને ખોટો ભ્રમ ઊભો કરે...
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતાની સાથે ચૂંટણી પંચે વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકો તેમજ 15 રાજ્યોની 47 વિધાનસભા બેઠકો...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા માટે મંગળવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતાં. આશરે નવ વર્ષ પછી ભારતના વરિષ્ઠ...
















