ભારે વિરોધ પછી ભારત સરકારે મંગળવારે પ્રોપર્ટી ટેક્સના નવા નિયમને હળવો કર્યો હતો. 23 જુલાઈના રોજ ભારતે રિયલ એસ્ટેટ પરના લોંગ ટર્મ કેપિટલ ગેઈન...
મોદી સરકારે ગુરુવારે લોકસભામાં મુસ્લિમના વક્ફ બોર્ડની સત્તા પર કાપ મૂકતું એક બિલ રજૂ કર્યું હતો. આ બિલનો કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જોરદાર વિરોધ કર્યો...
ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે તેની સતત નવમી પોલિસી મીટિંગમાં બેન્ચમાર્ક પોલિસી રેટ્સ યથાવત રાખ્યાં હતાં. ફુગાવાને અંકુશમાં લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરીને મોનેટરી પોલિસી...
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)એ ભારતમાં કાર્યરત 10 વિદેશી એરલાઇન્સને રૂ.10,000 કરોડના ટેક્સની કથિત ચુકવણી ન કરવા બદલ કારણદર્શક નોટિસ...
એશિયાના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી શૂન્ય પગાર મેળવ્યો હતો જ્યારે તેમના બાળકોએ ભારતની સૌથી મૂલ્યવાન કંપનીના બોર્ડમાં હોવા બદલ...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીને મંગળવારે નિયુક્ત કરાયા હતાં. તેમનો કાર્યકાળ 28 ઓગસ્ટ અથવા તે પછી ત્રણ વર્ષ માટેનો હશે....
હિંસક વિરોધ પછી શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતને ભાગી ગયા પછી મંગળવારે બાંગ્લાદેશના પ્રેસિડન્ટ મોહમ્મદ શહાબુદ્દીને સંસદનો ભંગ કરીને નોબેલ પુરસ્કાર વિજેતા...
શેખ હસીનાની હકાલપટ્ટી પછી બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતામાં મુસ્લિમ કટ્ટરવાદીઓના ટોળાએ હિન્દુ મંદિરો, હિન્દુઓના બિઝનેસ, ઘરો વગેરે પર હુમલા ચાલુ કર્યા હતા અને હિન્દુઓમાં ભય...
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના યુકે તેમને રાજકીય આશ્રય ન આપે ત્યાં સુધી ભારતમાં રહેશે. સરકારના પતન બાદ ભારત સરકારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન...
બાંગ્લાદેશમાં શેખ હસીનાના વડાપ્રધાન તરીકે હાકલપટ્ટી પછી હવે દેશમાં મિલિટરી અને ઇસ્લામિક કટ્ટરવાદીઓ મજબૂત થવાની ધારણા છે, તેઓ પાકિસ્તાન અને ચીનના ઇશારે કામ કરીને...

















