દેશભરમાં રવિવાર, 4 ઓગસ્ટથી ચાલુ થયેલા હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને રાજધાની ઢાકા છોડી દીધું છે, એમ...
બાંગ્લાદેશ ખાતેના ભારતના દુતાવાસે રવિવારે એડવાઈઝરી જારી કરીને ભારતના નાગરિકોને એલર્ટ રહેવા તથા હાઇકમિશનના સંપર્કમાં રહેવાનો અનુરોધ કર્યો હતો. ભારતીય દૂતાવાસે ઈમરજન્સી માટે હેલ્પલાઈન...
વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રવિવાર, 4 ઓગસ્ટે દેશભરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 98 લોકોના મોત થયાં હતાં અને સેંકડો ઘાયલ...
મૃત્યુ
વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિ તરીકે લોક અદાલતોની ભૂમિકા પર ભાર મૂકતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે શનિવારે જણાવ્યું હતું કે કોર્ટોથી લોકો એટલા...
ભારત સરકારે 31 જુલાઇએ ગુજરાત સહિત છ રાજ્યોના વેસ્ટર્ન ઘાટના આશરે 56,800 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજિકલી સેન્સિટિવ એરિયા (ESA) જાહેર કરવા માટેના નોટિફિકેશનનો નવો...
નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (ICAE)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અનાજ સરપ્લસ દેશ બન્યો છે તથા વૈશ્વિક ખાદ્ય...
ગયા ઉનાળામાં યુએસ ધરતી પર અમેરિકન નાગરિક ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં ભારત સરકારના કર્મચારીની કથિત ભૂમિકા અંગે અમેરિકા ભારત પાસેથી જવાબદારીની અપેક્ષા...
એર ઇન્ડિયાએ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયલના તેલ અવિવથી આવતી-જતી ફ્લાઇટ્સને આઠ ઓગસ્ટ સુધી તાત્કાલિક અસરથી રદ્ કરી છે. એરલાઇન્સના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની પ્રધાનમંડળીય સમિતિએ દેશભરમાં રૂ. 50,655 કરોડનાં ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર...
2023માં 2,16,000 ભારતીયોએ તેમની નાગરિકતાનો છોડી હતી. આ ઉપરાંત 2022માં આશરે 2.25 લાખ, 2021માં આશરે 1.63 લાખ, 2020માં આશરે 85 હજાર અને 2019માં આશરે...