રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવાર, 27 જુલાઇએ નવ રાજ્યોમાં રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપરાજ્યપાલની નિમણુકની જાહેરાત કરી હતી. ગુજરાતના ભૂતપૂર્વ IAS અધિકારી અને વડાપ્રધાન નરેન્દ્ર...
હિમાચલપ્રદેશના મંડીથી પ્રથમ વખત સાંસદ બન્યા પછી લોકસભામાં પ્રથમ ભાષણ આપતા કંગના રનૌતે જણાવ્યું હતું કે દેશ 10 વર્ષ પહેલા અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને ચિંતિત...
અમેરિકામાં કાનૂની ઇમિગ્રન્ટ્સના આશરે 2,50,000થી વધુ બાળકો આશાનું કોઇ કિરણ દેખાઈ રહ્યું છે અને તેમના દેશનિકાલનું જોખમ ઊભું થયું છે. આમાંથી ઘણા બધા બાળકો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં શનિવાર, 27 જુલાઇએ યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો કોંગ્રેસ સહિતના વિપક્ષ શાસિત રાજ્યોએ બહિષ્કાર કર્યો હતો....
કારગિલ વિજય દિવસના અવસરે ગુજરાત સહિતના ભાજપ શાસિત છ રાજ્યોએ શુક્રવારે રાજ્ય સરકારની નોકરીઓ માટેની ભરતીમાં અગ્નિવીર માટે અનામતની જાહેરાત કરી હતી. સશસ્ત્ર દળોમાં...
લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે માહિતી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં હિંસક ઘટના સહિતના વિવિધ કારણોસર 41 દેશોમાં ઓછામાં...
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના નવા વૈશ્વિક પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લઇને પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકી સાથે...
બોલીવૂડની બહુચર્ચિત ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને બોમ્બે હાઇકોર્ટે ડ્રગ્સના કેસમાં નિર્દોષ ઠેરવી છે. હાઈકોર્ટે પુરાવાના અભાવે મમતા કુલકર્ણી વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરી છે....
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાતે જશે. 2022માં યુક્રેન પર રશિયાના હુમલા પછી તેમની આ પ્રથમ મુલાકાત હશે. અગાઉ વડાપ્રધાન મોદી અને યુક્રેનના...
ભારતમાં શુક્રવાર 26 જુલાઇએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ હતી અને શહીદ થયેલા બહાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર...

















