પ્રખ્યાત અમરનાથ યાત્રાનો શનિવાર, 29થી પ્રારંભ થઈ રહ્યો છે, જ્યારે કડક સુરક્ષા વચ્ચે યાત્રાળુઓનો પ્રથમ જથ્થો શુક્રવારે કાશ્મીર ખીણ પહોંચ્યો હતો. શ્રીનગરમાં તેમના આગમન...
ભારતની અગ્રણી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 500 મિલિયન પાઉન્ડ (લગભગ રૂ.5,275 કરોડ)માં બ્રિટિશ કન્ઝ્યુમર હેલ્થકેર કંપની હેલિયનનો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT) પોર્ટફોલિયો ખરીદશે....
ભારે વરસાદ અને પવનને કારણે શુક્રવારે નવી દિલ્હીના મુખ્ય એરપોર્ટની એક છત તૂટી પડી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ડોમેસ્ટિક ટર્મિનલની...
એર ઇન્ડિયા પહેલી સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી દિલ્હી-લંડનની બે ડેઇલી ફ્લાઇટ્સમાં તેના વાઇડ-બોડી A350-900 વિમાનો ઉપયોગ ચાલુ કરશે. આ ફ્લાઇટની સાથે લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી મુદતની શરૂઆત કર્યા પછી લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને તેમના પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ ઇન્દિરા ગાંધીએ દેશમાં 1975માં લાદેલી...
વિદેશમાં વસતા ભારતીયોએ 2023માં 120 બિલિયન રેમિટન્સ વતનમાં મોકલ્યું હતું. આ રકમ આ સમયગાળા દરમિયાન મેક્સિકોને મળેલા 66 બિલિયન કરતાં લગભગ બમણી છે. વિશ્વના...
આદિત્ય બિરલા ગ્રુપ ટેક્સાસમાં કેમિકલ બિઝનેસમાં $50 મિલિયનનું રોકાણ કરશે. કંપનીએ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ટેક્સાસના બુમોન્ટમાં જમીન હસ્તગત કરી છે. આ રોકાણ...
પાકિસ્તાનના કરતારપુર સાહિબ ખાતે બુધવાર, 26 જૂને 450થી વધુ મુલાકાતી ભારતીય શીખોની હાજરીમાં શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમા ફરી સ્થાપિત કરાઇ...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સામ પિત્રોડાની પુનઃ નિમણૂક કરી હતી. ભારતમાં લોકસભા ચૂંટણી વચ્ચે કેટલીક વિવાદાસ્પદ ટીપ્પણીઓ પછી...
ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને વય સંબંધિત બિમારીને પગલે બુધવાર, 26 જૂનની મોડી રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાંમાં દાખલ કરાયા હતા. 96 વર્ષીય ભૂતપૂર્વ નાયબ...

















