ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનું બોન્ડિંગ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોનીએ ભારતના વડાપ્રધાન...
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પરથી પ્રવાસીઓને લઈને જતી એક બસ શનિવારે અલકનંદા નદીમાં ખાબકતાં 10 લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા હતા....
ઇટલીમાં જી-સેવન દેશોની શિખર બેઠક દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનકને મળ્યાં હતાં અને NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં...
ઇટલીમાં જી-સેવન શિખર બેઠક દરમિયાન શુક્રવાર, 14 જૂને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત...
કુવૈતમાં બુધવારે બિલ્ડિંગની ઇમારતમાં મૃત્યુ પામેલા 45 ભારતીય કામદારોના મૃતદેહ શુક્રવાર, 14 જૂને ભારતમાં પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય હવાઇદળનું એક વિશેષ વિમાન કેરળના...
ઇટલીના અપુલિયા રિજનના બોર્ગો એગ્નાઝિયા (ફાસાનો) ખાતે 13-15 જૂન 2024ના રોજ યોજાયેલી સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપ (G7)ની શિખર બેઠકમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC)...
ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ સામે સખત વાંધો ઉઠાવી ભારતે જણાવ્યું હતું કે આ બિનજરૂરી ઉલ્લેખ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના...
ઓડિશાની ભાજપ સરકારે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગુરુવારે વહેલી સવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી અને 12મી...
દેશભરની મેડિકલ અને પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG)માં કથિત પેપર લીક અને બીજી ગેરરીતિનો કારણે દેશભરના વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ...
કુવૈતના મંગાફ વિસ્તારમાં બુધવારે પરોઢિયે છ માળની એક બિલ્ડિંગમાં વિનાશક આગ ફાટી નીકળતા 41 ભારતીય શ્રમિકો સહિત ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા પછી...

















