મોદી સરકારે નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રપતિ ભવન આવેલા મુઘલ ગાર્ડનનું નામ બદલી 'અમૃત ઉદ્યાન' કર્યું હતું. 75 વર્ષ આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે...
ભારત અને ઇજિપ્ત વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર થયા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના પ્રેસિડેન્ટ અલ-સિસિની નવી દિલ્હીમાં...
એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર એક પુરુષ મુસાફરે પેશાબ કર્યો હોવાની ઘટના પછી એરલાઇન્સે તેની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ નીતિ બદલી છે. એર ઇન્ડિયાએ તેના...
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે ટર્મિનલ 1 અને 2ના પ્રવેશદ્વાર ખાતે 2D બારકોડ રીડર્સ મુકવામાં આવ્યા છે.
બંને ટર્મિનલના એન્ટ્રી...
મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમ ક્ષેત્રે એન્ડ્રોઈડ અને આઈઓએસ જેવી વૈશ્વિક ટેક્નોલોજી સામે ભારતે સ્વદેશમાં નવી ઓપરેટિંગ સીસ્ટમ વિકસાવી છે. ભારતના ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ તથા...
પેરિસથી નવી દિલ્હી જતી ફ્લાઇટમાં મુસાફરોના અનિચ્છનીય વર્તનની જાણ ન કરવા બદલ એર ઇન્ડિયાને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે ,કે...
ભારત સરકારે 26 જાન્યુઆરીએ કોવિડ-19 રસી iNNCOVACC જાહેર કરી હતી. iNNCOVACC એ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી છે જેને પ્રાથમિક 2-ડોઝ લેવા માટે અને...
રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને કોર્ટે રાહત આપી છે. જેકલીને એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હીની કોર્ટ પાસે...
ગણતંત્ર દિવસે ''કર્તવ્ય પથ'', નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં તમામ રાજ્યો અને વિવિધ સરકારી વિભાગના ટેબ્લો રજૂ થયા હતા. જેમાં ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર...
ભારતના 74મા ગણતંત્ર દિવસની 26 જાન્યુઆરીએ રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને ''રાષ્ટ્રીય સમર સ્મારક'' ખાતે...

















