ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 22 એપ્રિલે બેઠક યોજ્યા બાદ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે રશિયા અંગે ભારતના વલણમાં ફેરફાર થશે નહીં....
ભારતના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાન ભારત-યુકે વચ્ચે નવી અને વિસ્તૃત ડીફેન્સ ભાગીદારી માટે સંમત થયા હતા અને ચાલુ વર્ષના અંત સુધીમાં મહત્ત્વકાંક્ષી મુક્ત વેપાર...
ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના સૌપ્રથમ વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ પછી રાજધાની દિલ્હીમાં પણ શાનદાર સ્વાગત કરાયું હતું. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસન...
ભારતમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીની તત્વોની મિલકતો પર બુઝડોઝર ફેરવી દેવાના વિવાદ વચ્ચે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને 21 એપ્રિલે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં...
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યમાં ભારત સામેના દરેક સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવા આર્મીના...
ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 2,380 કેસ નોંધાયા હતા અને 56 લોકોના મોત થયા હતા. આની સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.30 કરોડ થઈ...
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની બે દિવસની ભારત યાત્રા દરમિયાન સંખ્યાબંધ કોમર્શિયલ એગ્રીમેન્ટની જાહેરાત કરશે. તેમણે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા યુગનો સંકેત આપ્યો...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત...
દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરી વિસ્તારમાં તોફાનીઓની ગેરકાયદેસરની સંપત્તિ પર બુઝડોઝર ફેરવીને ડેમોલિડેશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે જમિયત ઉલેમા-એ-હિન્દની અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે...
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન શાંતિ અને સમૃદ્ધિ માટે બે દેશોની ભાગીદારીને આગળ વધારવા માટે આ સપ્તાહે 21 અને 22મી એપ્રિલે ભારતની મુલાકાત લેનાર...