અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીઃ પ્રમુખ સ્વામીના દરેક કાર્યએ મને અભિભૂત કર્યા છે. રિયલ્ટી ક્ષેત્રમાં અદાણી દેશભરમાં આગવા સ્થાને છે, પણ પ્રમુખ સ્વામીના કામની...
વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે શરૂ થઇ ગયો છે. વિશ્વભરમાંથી હરિભક્તો ઉમટી રહ્યા છે. હરિભક્તો ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ સહિતના મહાનુભાવો...
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે સોમવારે જણાવ્યું હતું કે ભારત સરકાર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. આપણા સશસ્ત્ર દળોની કાર્યવાહીને કારણે જમ્મુ અને...
ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પિચાઇને ચાલુ વર્ષે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ...
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક 40 વર્ષીય શીખ વ્યક્તિ સામે પત્નીને જીવલેણ છરા મારવા બદલ સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું.
કેનેડિયન...
એટલાન્ટામાં એક ઇન્ડિયન અમેરિકન લેબોરેટરી માલિકને USD 447.54 મિલિયનના જેનેટિક ટેસ્ટિંગ સ્કેમમાં સંડોવણી બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમની સામે મેડિકેર સાથે છેતરપિંડી કરવાનો...
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સની કારમી હાર પછી પેરિસ સહિતના કેટલાંક શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ફૂટબોલ ચાહકો લિયોન, નાઇસ અને...
યુક્રેન યુદ્ધના સંદર્ભમાં પરમાણુ મથકોની સલામતી અને સુરક્ષા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી વારંવારની ચિંતાથી રશિયાને ઊંડી અસર પડી હતી અને તેનાથી...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું હતું કે "આતંકવાદનું કેન્દ્રબિંદુ" હજુ ખૂબ જ સક્રિય રહે છે અને...
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેના વાંધાજનક અને અસંસ્કારી વ્યક્તિગત શાબ્દિક હુમલા સામે ભાજપે શનિવાર (17 ડિસેમ્બર)એ દેશભરમાં વિરોધ પ્રદર્શન...

















