હાઇપ્રોફાઇલ હસ્તીઓ સાથે ઠગી કરવાના આરોપમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈને તેમની પાસેથી રૂ.10 કરોડની ખંડણી વસૂલી હોવાનો સનસનીખેજ આક્ષેપ...
હિમાચલપ્રદેશની યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે મંગળવારે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના...
અમેરિકાએ ભારતમાં પાંચમા હંગામી ડિપ્લોમેટ તરીકે એલિઝાબેથ જોન્સની એમ્બેસેડર તરીકે નિમણુંક કરી છે. એમ્બેસેડર તરીકે એરિક ગારસેટ્ટીની રાજકીય નિમણૂક સેનેટમાં અટવાઈ ગયેલી હોવાથી જોન્સની...
મોરબી દુર્ઘટનાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 1 નવેમ્બરે મોરબીમાં દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. રવિવાર 30 ઓક્ટોબરે...
ગુજરાતના મોરબીની દુર્ઘટના અંગે અમેરિકા, રશિયા, ચીન સહિતના દેશોના વડાએ ઉંડા દુઃખ અને સંવેદનની લાગણી વ્યક્ત કરી હતી. સોમવારે યુએસ પ્રમુખ જો બિડેને ગુજરાતમાં...
ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા ધારા, 1955 હેઠળ...
સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કાર પીડિતા પર કરવામાં આવતા દાયકાઓ જૂના "ટુ-ફિંગર" ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે આ આદેશનું ઉલ્લંઘન...
ભારત જોડો યાત્રા દરમિયાન અહીં એક રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે....
મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
યુગાન્ડાના કિસોરો શહેરમાં પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે ગોળી 24 વર્ષીય ભારતીય વેપારીની હત્યા કરી હતી. મૃતકની ઓળખ કુંતજ પટેલ તરીકે થઈ હતી, એમ મીડિયા...

















