ભારતની સુપ્રીમ કોર્ટમાં અંદાજે 70 હજારથી વધુ કેસો પડતર છે, જેમાં વર્ષો જુના કેસોનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે એક સાથે...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના 72મા જન્મ દિને નામિબિયાથી મોકલાવેલા આઠ ચિત્તામાંથી ત્રણને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં બનેલા ક્વોરન્ટાઈન વોર્ડમાં મુક્ત કર્યા...
દુષ્કાળનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. આ વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં રાજ્યમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે....
ઉઝબેકીસ્તાનના સમરકંદમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન ભારતના વારાણસી શહેરને 16 સપ્ટેમ્બરે સૌપ્રથમ SCO...
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલી SCOની બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન વચ્ચે મુલાકાત થઇ હતી. તેમની બંને વચ્ચે રશિયા અને...
યુક્રેનથી પરત વતનમાં ગયેલા હજ્જારો ભારતીય અંડરગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓને માટે એક નિરાશાજનક સમાચાર છે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના દેશોના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના...
ઉઝબેકિસ્તાનમાં બે દિવસીય શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની શિખર બેઠકમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીથી સમરકંદ રવાના થયા હતા. ચીનના પ્રેસિડન્ટ...
કેનેડાના ટોરન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કથિત ખાલિસ્તાની આતંકવાદીઓએ ભારત વિરોધી સૂત્રો લખાયા હોવાની નિંદનીય ઘટના સામે આવી હતી. સોશિયલ મીડિયા પર...
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે પ્રબળ દાવેદાર છે. સુરક્ષા પરિષદે માત્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના તેના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે જ...

















