હિન્દુજા
બકિંગહામશાયરના ચિલ્ટર્ન સ્મશાનગૃહમાં શુક્રવાર, 4 નવેમ્બરે ગોપીચંદ પરમાનંદ હિન્દુજાના અંતિમ સંસ્કાર, ત્યારબાદ વ્હાઇટહોલમાં ઓલ્ડ વોર ઓફિસ ખાતે રેફલ્સ હોટેલમાં પ્રાર્થના સભા યુકેમાં ભારતીય સમુદાય...
લાલ કિલ્લા
દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પાસે સોમવાર, 10 નવેમ્બરેની સાંજે એક ચાલતી કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 વ્યક્તિના મોત થયાં હતાં અને 20...
અમેરિકા
અમેરિકામાં પહેલી ઓક્ટોબર 2025થી ચાલુ થયેલા સરકારી શટડાઉનથી એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ પર દબાણ વધ્યું છે અને તેના કારણે મુખ્ય એરપોર્ટ પર શુક્રવારે સેંકડો...
દિલ્હી
એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે દિલ્હી એરપોર્ટ પર શુક્રવાર, 7 નવેમ્બરે અંધાધૂંધ માહોલ સર્જાયો હતો. એરપોર્ટ પર 300થી વધુ ડોમેસ્ટિક અને...
શેન્કલિન
મૂળ ખેડાના જિલ્લાના રાજેશ પટેલ શેન્કલિન ટાઉનના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઇ આવ્યાં છે. શેન્કલિન ટાઉન કાઉન્સિલે શેન્કલિન સાઉથનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર રાજેશ પટેલ શેન્કલિનના...
નાણાંપ્રધાન
બ્રિટનના નાણાંપ્રધાન  રેચલ રીવ્ઝે મંગળવારે (4 નવેમ્બર) જણાવ્યું હતું કે આગામી બજેટમાં કરવેરામાં વ્યાપક વધારો થઈ શકે છે જેથી કરકસરના પગલાં લેવાનું  ટાળી શકાય....
ગોપીચંદ
હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાના અવસાન પછી તેમના ઉત્તરાધિકારી કોણ બનશે? તે સૌથી મોટો સવાલ છે. તેઓ ઘણા સંભવિત ઉત્તરાધિકારીઓને પાછળ છોડી ગયા છે....
કોબ્રા બીયરના સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે જી પી હિન્દુજા ભારત-યુકે સંબંધોના જોરદાર હિમાયતી અને બ્રિટિશ ભારતીય સમુદાય માટે માર્ગદર્શક પ્રેરકબળ હતાં....
ગોપીચંદ
હિન્દુજા ગ્રુપના ચેરમેન જી પી હિન્દુજાના નિધન પર શોક વ્યક્ત કરતાં તેમના ગાઢ સહયોગી લોર્ડ રામી રેન્જરે જણાવ્યું હતું કે તેઓ ખરેખર સમુદાયના શુભેચ્છક...
હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું મંગળવાર, 4 નવેમ્બરે લંડનની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 85 વર્ષના હતાં. બિઝનેસ વર્તુળોમાં 'જીપી' તરીકે જાણીતા...