બુરખા પર પ્રતિબંધ મૂકવા બાબતે રિફોર્મના ચેરમેન ઝિયા યુસુફે રાજીનામુ આપ્યા બાદ ટોરી નેતા કેમી બેડેનોકે શરિયા કોર્ટ અને ફર્સ્ટ-કઝીન મેરેજ પર પ્રતિબંધનો મુદ્દો...
વડા પ્રધાનનું કાર્યાલય નંબર 10  ગેરકાયદેસર સ્થળાંતરના સંકટને પહોંચી વળવાના નવા પ્રયાસમાં બ્રિટનમાં દરેક પુખ્ત વયના લોકોને ડિજિટલ આઈડી કાર્ડ આપવાના પ્રસ્તાવોની તપાસ કરી...
બિલીયોનેર હોટેલિયર અને ઉદ્યોગસાહસિક સુરિન્દર અરોરાએ હીથ્રોના વિસ્તરણની યોજનામાં ડેવલપમેન્ટ બિડ સાથે આગળ વધવા માટે યુએસ એન્જિનિયરિંગ જાયન્ટ બેક્ટેલ સાથે જોડાણ કર્યું છે. શ્રી...
નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન સ્થિત મહાવીર ફાઉન્ડેશને ૭ જૂનના રોજ પ્રતિષ્ઠા મહોત્સવની ૧૩મી વર્ષગાંઠની મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી ભક્તિ, જીવંત સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને સમુદાયની શક્તિશાળી...
રિતિકા સિદ્ધાર્થ દ્વારા ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ ‘ગરવી ગુજરાત’ને અપેલી એક્સક્લુસિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન સર કેર સ્ટાર્મર તેમની આગામી ભારત મુલાકાત...
અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવાર, 12 જૂને 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે લંડનના ગેટવિક એરપોર્ટ જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ...
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ રૂ.1 કરોડની સહાય આપશે. ટાટા ગ્રુપને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની અને દુર્ઘટનામાં નુકસાન...
અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ 68 વર્ષીય રૂપાણી 7...
નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુકેના પ્રમુખ જસવંતરાય દોશીએ જણાવ્યુ હતું કે નવનાત વણિક એસોસિએશન યુકે ભારત અને યુકેમાં રહેતા તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે...
વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે અમદાવાદથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી અકસ્માતે ક્રેશ થતાં દુઃખ વ્યક્ત કર્યું છે....