પી કુમાર
ભારત સરકારે ગુરુવારે યુકેમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી પેરિયાસામી કુમારની નિમણુંક કરી હતી. પી કુમારન બેઇજિંગમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત...
અક્ષરધામ
ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108...
એરફોર્સ
યુકેના ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ સર હાર્વ સ્મિથ ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે સોમવાર, 23 માર્ચે નવી દિલ્હી આવી પહોંચ્યાં હતાં. આ...
નોર્થ વેસ્ટ લંડનમાં ગોલ્ડર્સ ગ્રીનના હાઇફિલ્ડ રોડ પર જ્યુઇશ વોલંટીયરી ઇનરજન્સી સેવા  ‘હાત્ઝોલા’ની પાર્ક કરાયેલી ચાર એમ્બ્યુલન્સને રવિવાર, તા. 12ની મધરાત્રે સળગાવી દેવામાં આવતા...
ઇરાને શનિવાર, 21 માર્ચે હિંદ મહાસાગરમાં ચાગોસ દ્વીપસમૂહમાં આવેલા યુએસ-યુકેના લશ્કરી મથક ડિએગો ગાર્સિયા પર બે બેલિસ્ટિક મિસાઇલો છોડીને દુનિયાની તેમની ક્ષમતા અંગે ચોંકાવી...
ભારતના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની પ્રત્યાર્પણ અપીલને ફરીથી ધ્યાનમાં લેવાની મંજૂરી માગતી અરજી પર લંડન હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. ભારત મોકલવામાંથી બચવા...
નોર્થ વેસ્ટ લંડનના કિંગ્સબરી સ્ટેશનની બહાર કિંગ્સબરી રોડ પર પાન-મસાલા ખાઇને થૂંકવા બદલ બ્રેન્ટ કાઉન્સિલે અક્ષિતકમાર પટેલને £1,391નો દંડ અને નોર્થ વેમ્બલી સ્ટેશન નજીક...
મીડલ ઇસ્ટના દેશોમાં વ્યાપેલ યુધ્ધ અને તે સંઘર્ષ સાથે જોડાયેલી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા પર વધતી ચિંતાના પગલે બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટી (MPC)...
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતની નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ડાયરેક્ટેરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ ગુરુવાર, 19 માર્ચે ભારતની એરલાઇન્સ કંપનીઓને...
સંસ્કૃત વિદ્વતા અને હિંદુ ફિલોસોફીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાના સંત મહામહોપાધ્યાય ડૉ. ભદ્રેશદાસ સ્વામીનું વર્ષ 2025 માટે ભારત સરકારે તેમના ગ્રંથ “પ્રસ્થાનચતુષ્ટયે...