ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ મંગળવાર, 7 ઓક્ટોબરે જણાવ્યું હતું કે 12 જૂનની અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં કોઈ ચેડાં કે ગંદા કામ...
ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ભારત સાથે બ્રિટન કોઇ વિઝા સોદો કરશે નહીં. તેમનો ઉદ્દેશ્ય આ વર્ષે થયેલા મુક્ત...
ભારતની બે દિવસની મુલાકાતના ભાગરૂપે બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર એક મોટા બિઝનેસ પ્રતિનિમંડળ સાથે બુધવાર, 8 ઓક્ટોબરે મુંબઈ આવી પહોંચ્યાં હતાં. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર...
એર ઇન્ડિયાની અમૃતસર-બર્મિંગહામ ફ્લાઇટના ઓપરેટિંગ ક્રૂએ અહેવાલ આપ્યો હતો કે બોઇંગ 787નું રેમ એર ટર્બાઇન (RAT) સિસ્ટમ 4 ઓક્ટોબરના રોજ ઉતરાણ દરમિયાન અચાનક એક્ટિવ...
સલીમ અને કરીમ જાનમહોમ્મદના નેતૃત્વ હેઠળના કરાલી ગ્રુપે કોટ રેસ્ટોરન્ટ ગ્રુપ ખરીદવાનો સોદો કર્યો હતો. કોટના પ્રાઇવેટ ઇક્વિટી માલિક પાર્ટનર્સ ગ્રુપ વેચાણ કરવાને બદલે...
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર 8-9 ઓક્ટોબરે બે દિવસની ભારત મુલાકાતે જશે. ગયા વર્ષે જુલાઈમાં વડાપ્રધાન બન્યા પછી સ્ટાર્મરની આ પ્રથમ ભારત મુલાકાત છે. સ્ટાર્મર...
યહૂદી કેલેન્ડરના સૌથી પવિત્ર દિવસ યોમ કિપ્પુરના રોજ માન્ચેસ્ટરમાં સિનાગોગ પર કાર હુમલો અને છુરાબાજી કરીને કરાયેલા ઘાતક હુમલામાં બે લોકોના મોત નિપજ્યાં હતા...
નવરાત્રિના શુભ પર્વ સાથે, 24 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન હેઠળ અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ યુકે દ્વારા નોર્થ વેસ્ટ લંડનમાં હેરો લેઝર સેન્ટરના...
આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથા માટે લંડન પધારેલા પૂજ્ય શ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજે આધુનિક શિક્ષણને આધ્યાત્મિક મૂળ સાથે...
‘ઈસ્ટર્ન આઈ’ અને ‘ગરવી ગુજરાત’ના પ્રકાશક ‘એશિયન મીડિયા ગ્રુપ’ દ્વારા સેન્ટ્રલ લંડનની પ્રતિષ્ઠીત પાર્ક પ્લાઝા, રિવરબેંક ખાતે ગુરૂવારે તા. 25ના રોજ યોજાયેલા બીજા વાર્ષિક...

















