ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્ટેમ્પ ડ્યુટી હોલીડેઝની સમયમર્યાદા પૂરી થાય તે પહેલા લોકોએ મોટા પ્રમાણમાં ઘરો ખરીદતા પ્રોપર્ટી માર્કેટમાં ફુગાવો થયો હતો અને છેલ્લા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી શુક્રવારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ...
યુકેના મેડિકલ વોચડોગ - મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ની સમીક્ષામાં મોર્ડનાની કોવિડ રસી બાળકો માટે સલામત અને અસરકારક લાગતા યુકે દ્વારા 12થી...
જૉન્સનની ગેરહાજરીમાં વડા પ્રધાન બનવાની રેસના ટોચના દાવેદાર ચાન્સેલર ઋષિ સુનકે આજે ટોરી નેતા બનવાની મહત્વાકાંક્ષા છે કે કેમ તે વિષે કહેવાનો ત્રણ વખત...
ભારતમાં નવસારી નજીકના કુરેલ ગામમાં જન્મેલા અને યુકેમાં વૉલસોલ ખાતે રહેતા શ્રીમતી શાન્તાબેન નરસિંહભાઇ પટેલનું 11 ઓગસ્ટ 2021ના રોજ અવસાન થયું હતું.
1 ઓગસ્ટ 1931ના...
છ ભૂતપૂર્વ સબ-પોસ્ટ માસ્ટર આઈટી કૌભાંડમાં તેમને મળેલી સજા સામે અપીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પોસ્ટ ઓફિસે તે અપીલનો કોર્ટમાં વિરોધ કરવાનું...
નહેરુ સેન્ટર દ્વારા ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન 15 ઓગસ્ટ 2021 રવિવારે બપોરે 2 કલાકે કરાયું હતુ. જેમાં શાસ્ત્રીય નૃત્ય...
નહેરુ સેન્ટર દ્વારા ભારતના 75મા સ્વતંત્ર્ય દિન - આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે બ્રિટનમાં વસતા ભારતીય મૂળના લોકોને તેમના પોતાના અવાજમાં ભારતના રાષ્ટ્ર ગાન...
2021માં દેશની સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા યુકે યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં ભારતમાંથી 3,200 વિદ્યાર્થીઓની રેકોર્ડ સંખ્યામાં અરજીઓ સ્વીકારવામાં આવી છે. પાછલા વર્ષની તુલનામાં...
ગરવી ગુજરાત સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં, યુકે સ્થિત ભારતના હાઇ કમિશનર, ગાયત્રી ઇસ્સાર કુમાર, બ્રિટિશ-ભારતીય સંબંધોની ગતિશીલતામાં પરિવર્તન અને ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠની...