ઇંગ્લેન્ડના લોકો માટે બાર દેશોને 17 મેથી "ગ્રીન લીસ્ટ"માં મૂકાતા ઇંગ્લેન્ડના લોકો આ દેશોની યાત્રા કરી શકશે અને ત્યાંથી પરત ફરનાર લોકોને ક્વોરેન્ટાઇન થવાની...
મૃત્યુમાં અવિરત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતમાં બીએપીએસના કોવિડ-19 રાહત કાર્યને ટેકો આપવા સાયકલ ચેલેન્જ દ્વારા માત્ર છ...
યુકેના વડા પ્રધાન બોરીસ જોન્સન અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે વર્ચ્યુઅલ સમિટ પૂર્વે બ્રિટિશ સરકારે ભારત સાથે £1 બિલિયનના વેપાર અને...
બ્રિટન અને ભારત વચ્ચે મંગળવારે કરાયેલા માઈગ્રેશન અને મોબિલિટી કરાર હેઠળ યુકેમાં વસતા ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ...
સીટીંગ લેબર કાઉન્સિલર જીન ખોટેના ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા મૃત્યુ પછી ખાલી પડેલી લેસ્ટર સિટી કાઉન્સિલની નોર્થ એવિંગ્ટન બેઠકની પેટાચૂંટણીમાં ગુજરાતીઓનો દબદબો દેખાઇ રહ્યો...
નોર્થ વેસ્ટ લંડનના હેરો ખાતે આવેલા અને હેરોના હરિદ્વારની ઉપમા મેળવનાર ઇન્ટનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર - હિન્દુ મંદિરની તા. ૧૯ એપ્રિલના રોજ લગભગ ૨૦...
તા. 9 એપ્રિલના રોજ 99 વર્ષની વયે અવસાન પામેલા ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ્સને રામબાપા દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના મોક્ષ માટે પોતાના ઘરે...
ભારતમાં અજગરભરડો ફેલાવનાર કોરોનાવાયરસ રોગચાળા સામે હોસ્પિટલોના સંચાલનો, કોવિડ સેન્ટર્સની રચના તથા ભારતભરમાં બી.એ.પી.એસ. કોવિડ-19 રાહત પ્રયાસોને ટેકો આપવા માટે યુ.કે. સ્થિત BAPS શ્રી...
બ્રિટનની તમામ જૈન સંસ્થાઓ દ્વારા જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી પ્રેરિત ‘વન જૈન’...
યુકેની યુનિવર્સિટીઓમાં કેમ્પસ સ્ટડી ફરીથી શરૂ થવાની તૈયારી થઇ રહી છે અને આવતા મહિને નવી ટર્મ શરૂ થઇ રહી છે ત્યારે યુકે સરકારે ભારતને...