બ્રિટનની તમામ જૈન સંસ્થાઓ દ્વારા જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી પ્રેરિત ‘વન જૈન’...
યુકેની યુનિવર્સિટીઓમાં કેમ્પસ સ્ટડી ફરીથી શરૂ થવાની તૈયારી થઇ રહી છે અને આવતા મહિને નવી ટર્મ શરૂ થઇ રહી છે ત્યારે યુકે સરકારે ભારતને...
ભારતને શુક્રવાર તા. 23ના રોજ “રેડ લીસ્ટ”માં મૂકાયા બાદ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ કહેવાતા ડબલ મ્યુટન્ટ ઇન્ડિયન વેરિએન્ટ B.1.617ના વધુ 55 કેસ મળી આવ્યા...
બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા કોરોનાવાયરસ રસી લીધા બાદ કુલ 168 લોકો દુર્લભ કહી શકાય તેવી લોહી ગંઠાઇ જવાની (થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સ) તકલીફનો ભોગ બન્યા છે. જે પૈકી...
ભારતમાં કોરોનાવાયરસના ભયાનક રોગચાળાને પગલે ઓક્સીજન, બેડ અને વેન્ટીલેટરની ભારે અછત સર્જાઇ રહી છે ત્યારે યુકેનો ભારતીય ડાયસ્પોરા હંમેશની જેમ મદદ કરવામાં અગ્રેસર રહ્યો...
દોષિત સિસ્ટમ હોવાના કારણે ચોરી, છેતરપિંડી અને ખોટા હિસાબો રજૂ કરવાના આરોપો બદલ બ્રિટિશ ઇતિહાસમાં એકમાત્ર સૌથી મોટા કેસમાં ખોટી રીતે દોષિત જાહેર કરાયેલા...
વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારિબાપુએ આજની કોરોના રોગચાળાની કપરી પરિસ્થિતિમાં ગયા સપ્તાહે સૌરાષ્ટ્રના રાજુલામાં યોજાયેલી રામકથા દરમિયાન દર્દીઓ માટે રૂ. 1 કરોડના દાનની જાહેરાત કરી...
વન જૈન યુકે દ્વારા જૈન હેલ્થ ઈનિશિએટિવ અંતર્ગત તા. ૯મી મેના રોજ સાંજે ૮ વાગે ડાયાબિટીસ ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારમાં...
વધતા જતા કોરોનાવાયરસ અને ભારતીય મ્યુટન્ટને કારણે ભારતને રેડ લીસ્ટમાં મૂકાયા બાદ મુસાફરી પરના પ્રતિબંધોને ટાળવા માટે ઓછામાં ઓછા આઠ ખાનગી જેટ દ્વારા કેટલાક...
અઢી વર્ષ પહેલા લુટનમાં ડંસ્ટેબલ રોડ પર ડર્બી રોડના જંકશન નજીક ફૂટપાથ પર ચાલી રહેલા 74 વર્ષના વૃધ્ધ ગુરૂદયાલ સિંઘ ધાલીવાલને બીએમડબ્લ્યુ કાર પેવમેન્ટ...

















