પ્રોફેસરશીપ
ટેક્સાસના ઓસ્ટિન સ્થિત ટેક્સાસ યુનિવર્સિટી ખાતે તીર્થંકર સુમતિનાથ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસરશીપ ઇન જૈન સ્ટડીઝની રચના સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં જૈન ધર્મના શૈક્ષણિક અભ્યાસને વિસ્તૃત કરવા એક...
સન્માન
નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન સ્થિત મહાવીર ફાઉન્ડેશનના અગ્રણી અને જૈન સ્કોલર ડૉ. વિનોદભાઈ કપાશી, ઓબીઈ અને તેમના પત્ની, સુધાબેન કાપશીનું તેમની ત્રણ પુત્રીઓ દ્વારા...
શિકાગો
શિકાગો બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા સમર પિકનિકનું આયોજન સ્થાનિક ફોરેસ્ટ રીઝર્વ પાર્કમાં કરવામાં આવ્યું હતું જેમાં અબાલ વૃધ્ધ સૌએ સાથે મળીને સવારે 10 થી સાંજે...
અભિયાનો
ચિન્મય મિશન 2026માં તેની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી વૈશ્વિક આધ્યાત્મિક અભિયાનો સાથે કરનાર છે. ચિન્મય મિશનના વૈશ્વિક વડા, સ્વામી સ્વરૂપાનંદે, ઉત્તર અમેરિકા આધ્યાત્મિક શિબિર...
ફાઉન્ડેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યુ યોર્ક શહેરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક માટે અમેરિકાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. મહાસભાના 80મા સેશનની આ ઉચ્ચ-સ્તરીય...
સિંધુ જળ
પાકિસ્તાનના આર્મી વડા અસીમ મનીર પછી વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારતને સિંધુ જળ અંગે ભારતને ધમકી આપી હતી. ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં શરીફે જણાવ્યું હતું...
મહારાષ્ટ્ર સરકાર..
નાગપુરના ભોંસલે વંશના સ્થાપક અને છત્રપતિ શાહુ મહારાજના શાસનકાળ દરમિયાન મરાઠા સેનાના મહત્વપૂર્ણ સેનાપતિ રઘુજી રાજે ભોંસલેની ૧૮મી સદીની ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ તલવાર  મહારાષ્ટ્ર...
સનાતન મંદિર
ઋષિકેશના વિખ્યાત સંત અને પરમાર્થ નિકેતનના સ્થાપક પૂજ્ય ચિદાનંદ સરસ્વતીએ તાજેતરમાં ચટ્ટનૂગા, ટેનેસીમાં આવેલા શ્રી સનાતન મંદિરની મુલાકાત લીધી હતી.  તેમણે સ્થાનિક ભક્તોને દર્શન...
મિનિસ્ટર
ઇસ્ટ લંડનમાં પોતાની માલિકીની મિલકતના ભાડામાં વધારા અંગે દંભના આરોપો બાદ હોમલેસનેસ મિનિસ્ટર રૂશનારા અલીએ રાજીનામું આપી દીધું છે. આઇ પેપરમાં ખુલાસો થયો છે...
સ્વામિનારાયણ મંદિર,
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ઈસ્ટ લંડનના 38મા અને શ્રી ઘનશ્યામ મહારાજના 23મા પાટોત્સવ પ્રસંગે મંથન મહોત્સવ – 2025નું આયોજન પૂ. આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી...