વીએચપી યુકેના જનરલ સેક્રેટરી વિનયા શર્માએ જણાવ્યુ હતુ કે ‘’કોરોનાવાયરસના કારણે આપણા સમુદાયના લોકોના મોટા પ્રમાણમાં કરૂણ મોત થઇ રહ્યા છે અને રોગચાળાને કારણે...
શુક્રવારે 980 લોકોના મોત નિપજ્યા બાદ 24 કલાકમાં આજે 917 લોકોના મરણ થયા હતા. જે રીતે રોજ 900 કરતા વધુ લોકોના મરણ થાય છે...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યાનો આંકડો શુક્રવારે 1,00,000ને વટાવી ગયો છે. વૈશ્વિક સમાચાર સંસ્થા રોઇટર્સની ઇટલી પાંખના આંકડાઓ મુજબ શુક્રવારે...
ગુજરાત સહિત ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટન સરકારે ચાર્ટર ફ્લાઇટ્સ ની વ્યવસ્થા કરી પોતાના નાગરિકોને પાછા આવી જવા...
અમેરિકામાં કોરોના કાળ બનીને તૂટી પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 1783 લોકોના મોત નીપજ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આકડો છે. અને...
યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરર્સે સલામતી સમીતીને ચેતવણી આપી છે કે કોરોના વાયરસની મહામારી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામે ખતરો બની છે, અને એનાથી સંભવત:...
અમેરિકન પ્રેસિડેન્ટના ઉચ્ચ વૈજ્ઞાનિક સલાહકારે દાવો કર્યો છે કે, દેશમાં કોરોના વાઇરસથી ચેપગ્રસ્તોમાંથી અડધા લોકોમાં આ રોગના લક્ષણો દેખાશે નહીં.અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી...
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાને કારણે તમામ દેશો સામે ગંભીર પડકાર ઊભા થયા છે. આ પરિસ્થિતિને નાથવા માટે વિક્સિત દેશો પણ નબળા પૂરવાર થઇ...
ટીલ્ડા અને યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ પ્રભાવશાળી ટીવી શેફ, લેખક અને સસ્ટેઇનેબલ ચેમ્પિયન સાયરસ ટોડિવાલા, ઓબીઇ, ડીએલ સાથે ભાગીદારી કરીને જન્મ સમયે ઓછુ...
હાથ ધોયા પછી સારી રીતે સૂકવવા પણ જરૂરી કોરોનાવાયરસના રોગથી બચવા હાથ સારી રીતે ધોવાય તે તો જરૂરી છે જ સાથે સાથે તેને સારી રીતે...