પ્રાચીન ભારતીય મહાગ્રંથ રામાયણ પર આધારિત ભવ્ય નાટ્ય નિર્માણ ‘હમારે રામ’ આ સમરમાં યુકે આવી રહ્યું છે અને 9 થી 12 જુલાઈ 2026 દરમિયાન...
મહત્વાકાંક્ષી પત્રકાર નાદિયા ઇસ્લામને દુ:ખ છે કે તેઓ બાંગ્લાદેશ જવાનું હોવાથી પોતાના શ્રેષ્ઠ મિત્ર સાથે રમઝાન વિતાવવાનું ચૂકી રહ્યા છે. પરંતુ તેમની આ સફર...
મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે બુધવારે સંયુક્ત આરબ અમીરાતના એક બંદરેથી નીકળ્યા પછી તરત જ હોર્મુઝ ખાડી નજીક થાઈ ધ્વજવાળા કાર્ગો જહાજ પર હુમલો કરાયો હતો....
ઈરાન યુદ્ધને કારણે રસોઈ ગેસનો પુરવઠો મર્યાદિત થઈ ગયો હોવાથી મંગળવારે ભારતભરના રેસ્ટોરન્ટ્સ અને હોટલોએ સંભવિત શટડાઉનની ચેતવણી ઉચ્ચારી હતી. સરકારે હોટેલ ઉદ્યોગની વિનંતીને...
ઇરાનમાં યુદ્ધને પગલે એર ઇન્ડિયા સહિતની એશિયાની એરલાઇન્સો વિમાન ટિકિટના ભાવમાં વધારો કરી રહી છે અને કન્ટીજન્સી યોજનાઓ પણ બનાવી રહી છે. ભારતીય વિમાન...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જાહેરાત કરી હતી કે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સાસમાં ખુલી રહેલી નવી ઓઇલ રિફાઇનરીમાં રોકાણ કરશે. આ સોદા માટે કંપની...
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે મંગળવારે રાજીનામું આપ્યું હતું. કંપનીમાં સૌથી મોટી સંચાલકીય કટોકટી સર્જાયાના ત્રણ મહિના પછી તેમણે આ...
બાંગ્લાદેશમાં ગયા સપ્તાહે અલગ-અલગ ઘટનાઓમાં બે હિન્દુની હત્યા કરાઈ હતી અને એક મંદિરમાં ક્રૂડ બોંબ વિસ્ફોટ થતાં પૂજારી સહિત ચાર હિન્દુ ઘાયલ થયા હતાં,...
દુબઈ
અમેરિકા – ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ભારતના સંખ્યાબંધ પ્રવાસીઓ દુબઈમાં ઘણા દિવસોથી ફસાઈ ગયા છે અને કેટલાય લોકો – પરિવારો પૈસા ખૂટી પડવાથી...
પાકિસ્તાન
ઇરાન યુદ્ધની અસરને કારણે પાકિસ્તાનમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાન યુદ્ધની અસરને સરભર કરવા માટે અનેક અસાધારણ...