રિતિકા સિદ્ધાર્થ દ્વારા ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ ‘ગરવી ગુજરાત’ને અપેલી એક્સક્લુસિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન સર કેર સ્ટાર્મર તેમની આગામી ભારત મુલાકાત...
અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવાર, 12 જૂને 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે લંડનના ગેટવિક એરપોર્ટ જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ...
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ રૂ.1 કરોડની સહાય આપશે. ટાટા ગ્રુપને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની અને દુર્ઘટનામાં નુકસાન...
અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ 68 વર્ષીય રૂપાણી 7...
નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુકેના પ્રમુખ જસવંતરાય દોશીએ જણાવ્યુ હતું કે નવનાત વણિક એસોસિએશન યુકે ભારત અને યુકેમાં રહેતા તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે...
વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે અમદાવાદથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી અકસ્માતે ક્રેશ થતાં દુઃખ વ્યક્ત કર્યું છે....
પ્લેન અકસ્માત અંગે હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે કહ્યું હતું કે "એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ ચિંતિત છું. હેરો એક...
અમદાવાદથી ગેટવિક આવતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 સાથે થયેલા દુ:ખદ અકસ્માત બાદ મુસાફરોના નજીકના સંબંધીઓ અથવા સગાસંબંધીઓ ભારતની મુસાફરી કરવા માટે ઇમરજન્સી વિઝા સહાય...
લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ડોકટરોના રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ સાથે અથડાઇને ક્રેશ થયું હતું. તેનાથી આ પરિસરમાં ઇમારતોને આગ...
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના પ્રેસિડન્ટ...