નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુકેના પ્રમુખ જસવંતરાય દોશીએ જણાવ્યુ હતું કે નવનાત વણિક એસોસિએશન યુકે ભારત અને યુકેમાં રહેતા તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે...
વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે અમદાવાદથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી અકસ્માતે ક્રેશ થતાં દુઃખ વ્યક્ત કર્યું છે....
પ્લેન અકસ્માત અંગે હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે કહ્યું હતું કે "એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ ચિંતિત છું. હેરો એક...
અમદાવાદથી ગેટવિક આવતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 સાથે થયેલા દુ:ખદ અકસ્માત બાદ મુસાફરોના નજીકના સંબંધીઓ અથવા સગાસંબંધીઓ ભારતની મુસાફરી કરવા માટે ઇમરજન્સી વિઝા સહાય...
લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ડોકટરોના રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ સાથે અથડાઇને ક્રેશ થયું હતું. તેનાથી આ પરિસરમાં ઇમારતોને આગ...
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના પ્રેસિડન્ટ...
242 મુસાફરો સાથેનું લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત...
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 'ગોલ્ડ કાર્ડ' વેબસાઇટ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ મારફત 5 મિલિયન ડોલરમાં અમેરિકાની નાગરિકતા મેળવવા માટે વિદેશી નાગરિકો ગોલ્ડ...