અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મંદિર પ્રાંગણમાં મહેમાનોની વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને આકરી તપસ્યા પછી આપણા...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના...
સિંગાપોરમાં બ્રિટિશ મહિલાની છેડતી કરવા બદલ ભારતીય પુરુષને 4 વર્ષની જેલ અને વાંસની લાકડીના છ ફટકાની સજા ફટકારવામાં આવી હતી, એમ શુક્રવારે મીડિયા અહેવાલમાં...
યુગાન્ડાના પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીએ દેશના અર્થતંત્રમાં દક્ષિણ એશિયાઈ સમુદાય અને ખાસ કરીને ઇન્ડિયન ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે 1972માં સરમુખત્યાર ઈદી અમીને...
અયોધ્યામાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશ રામભય બન્યો હતો અને ઠેર ઠેર મેરે રામ આયેંગેની ભકિતગીતો વગાવવામાં આવ્યો હતો....
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈને પાકિસ્તાના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. મલિકે શનિવારે સોશિયલ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર બંધ કરશે અને સંપૂર્ણ સરહદ પર વાડ બનાવશે,...
કેનેડાના ઇમિગ્રેશન અંગેના આંકડામાં જણાવ્યા મુજબ, 2023માં 62,410 વિદેશી વિદ્યાર્થીઓને કાયમી નિવાસની મંજૂરી આપવામાં આવી હતી. કેનેડામાં રહેવા માટેની સગવડનો અભાવ હોવા છતાં વિદેશી...
કેનેડાના એક ટોચના અધિકારીએ સમાચાર એજન્સી- રોયટર્સને જણાવ્યું હતું કે, શીખ ભાગલાવાદી નેતાની હત્યા અંગેના રાજદ્વારી વિવાદને કારણે વિઝા આપનારા કેનેડિયન રાજદ્વારીઓને ભારતે કાઢી...
US rejects China's opposition to India-US joint military exercise
વિશ્વમાં સૌથી વધુ સૈન્ય શક્તિ કોની પાસે છે તે અંગે તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સંરક્ષણ સંબંધિત માહિતી ધરાવતી વેબસાઇટ-ગ્લોબલ ફાયરપાવરના એક...