ટ્રમ્પ
ભારતમાં યુએસ મિશનએ 27 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેને 2023માં 10 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પ્રોસેસ કરવાનો લક્ષ્યાંક વટાવી દીધો છે. વિશ્વભરમાં દર 10...
બે વિદ્યાર્થીઓની હત્યા પછી ફરી હિંસાની આગમાં સપડાયેલાં ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરને બુધવારે અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો. રાજ્યમાં ‘આફસ્પા’ ધ આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ)...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા કોઇપણ ચોક્કસ અથવા સંબંધિત માહિતી આપે તો તેની તપાસ માટે ભારત તૈયાર હોવાનું ભારપૂર્વક જણાવીને વિદેશ...
હાલ સુરતમાં રહેતા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા...
લખુબાપા તરીકે જાણીતા કચ્છી લેઉવા પટેલ સમાજ અને કચ્છના પનોતા પુત્ર શ્રી લક્ષ્મણભાઇ ભીમજીભાઇ રાઘવાણીનું ગત 21 સપ્ટેમ્બરે ગુરુવારે 94 વર્ષની વયે નિધન થતાં...
બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ અને જાણીતા સામાજીક અગ્રણી શ્રી અશ્વિનભાઈ (અંબાલાલ) દેવજીભાઈ ગલોરિયાનું બુધવાર 20 સપ્ટેમ્બર 2023 ના રોજ લંડન (યુકે) ખાતે શાંતિપૂર્ણ...
નેટવેસ્ટ બેન્ક સહિતના અગ્રણી લેન્ડર્સે યુકેના ફુગાવામાં અણધાર્યા ઘટાડા પછી તેમના મોરગેજ દરમાં ઘટાડો કર્યો છે અને આગામી દિવસોમાં અન્ય બેન્કો પણ તેમને અનુસરશે....
સાઉથ લંડનના સટન ખાતે સટન મિત્ર મંડળ દ્વારા  23 અને 24મી સપ્ટેમ્બરના રોજ વોલિંગ્ટનના બેડિંગ્ટન પાર્કમાં ભારતની જેવા જ સાર્વજનિક ગણેશોત્સવ 2023ની ઉજવણી કરવામાં...
ઇમિગ્રેશન અને એમ્પલોયમેન્ટ લોના નિષ્ણાત સોલિસિટર ફારુખ નજીબ હુસૈને ટાઈમ્સના કોલમીસ્ટ હ્યુગો રિફકાઇન્ડ સહિત કેટલાય લોકોને સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી ટિપ્પણીઓ માટે લક્ષ્ય...
જીવનની તકો લંબાવવા ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વિદેશ પ્રવાસની મંજૂરી માગવા નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ટ્રસ્ટ સાથે કાનૂની લડાઈ કરનાર અને માઇટોકોન્ડ્રીયલ ડિસઓર્ડર નામના દુર્લભ...