કેનેડામાં ભારતના દુતાવાસના સ્ટાફને મળતી ધમકીને કારણે ભારતે ગુરુવાર, 21 સપ્ટેમ્બરે કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી, એમ ભારતના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને આમંત્રણ આપ્યું છે. જી-20 સમીટ દરમિયાન બંને...
Suicide of Mahant Raj Bharti Bapu of Bharti Ashram in Junagadh
ખાલિસ્તાન આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડામાં વધુ એક ખાલિસ્તાની આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે બુધવારની...
India resumes issuing e-visas to UK tourists
ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતે વધુ નોટિસ સુધી કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. કેનેડિયન નાગરિકોની વિઝા અરજીઓની...
શીખ અલગતાવાદી નેતાની હત્યામાં ભારતની સંડોવણી અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપોને ખૂબ જ ગંભીર ગણાવતા અમેરિકાએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન આ મામલાની તપાસ...
પાકિસ્તાનની આર્થિક કટોકટી અંગે ભૂતપૂર્વ આર્મી જનરલો અને ન્યાયાધીશોને જવાબદાર ઠેરવીને  પાકિસ્તાનના સ્વયં નિર્વાસિત ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે તેમનો દેશ...
આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોએ કેનેડામાં સક્રિય છે ભારતે આતંકી પ્રવૃત્તિઓમાં સંડોયાવેલા આઠ આતંકીઓ અને ગેંગસ્ટરો સામે દેશનિકાલ માટેની સંખ્યાબંધ...
પોલીસ પર હુમલાના આક્ષેપસર બોબી રેસ્ટોરંટના ધર્મેશ લાખાણીની ધરપકડ લેસ્ટરમાં બેલગ્રેવ રોડ પર શિવાલય મંદિર નજીક ગણેશ ચતુર્થી પ્રસંગે ભગવાન ગણેશજીની પ્રતિમાને લઇને આવતા...
ખાલિસ્તાની તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ નિજ્જર હત્યા વિવાદમાં ભારતને સમર્થન આપવા બદલ ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડી દેવાની ધમકી આપી હતી. SFJના...
લંડનના સાઉથબેંક સેન્ટરના ક્વીન એલિઝાબેથ હોલમાં શુક્રવાર તા. 15ના રોજ નિર્માતા, સંગીતકાર અને પર્ક્યુશનિસ્ટ તલ્વિન સિંઘ અને લંડનના બે સૌથી ઉત્તેજક સંગીતકારો, કોબે...