બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં...
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાની કેબિનેટમાં મોટા ફેરબદલ કરી ઈન્ડો-કેનેડિયન અનિતા આનંદને સંરક્ષણ પ્રધાનના હોદ્દા પરથી ટ્રેઝરી બોર્ડના પ્રેસિડન્ટ તરીકે બઢતી આપી હતી. ...
સિંગાપોરમાં ભૂતપૂર્વ ભારતીય મૂળના પ્રધાન થર્મન ષણમુગરત્નમે બુધવારે સત્તાવાર રીતે પ્રમુખપદ માટે પ્રચારઝુંબેશ ચાલુ કરી હતી. 66 વર્ષીય થર્મન ષણમુગરત્નમે ગયા મહિને 22 વર્ષ બાદ સક્રિય...
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જણાવ્યું હતું કે તે ચોખાની નિકાસ પરના નિયંત્રણો દૂર કરવા માટે ભારતને પ્રોત્સાહિત કરશે. ભારતના નિયંત્રણોથી વૈશ્વિક ફુગાવાને અસર થશે. ભારત...
ગયા અઠવાડિયે ત્રણમાંથી બે પેટાચૂંટણી હારનાર ટોરી પાર્ટી માટેનું સમર્થન જીતવાના પ્રયાસમાં બર્મિંગહામમાં હાઉસિંગ ડેવલપમેન્ટની મુલાકાતે ગયેલા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે તા....
તાજેતરમાં બર્મિંગહામ સિટી સેન્ટરમાં અપમાનજનક રીતે પરિવારોના હાથે મૃત્યુ પામેલી શીખ મહિલાઓની યાદમાં આયોજિત વિજીલમાં મૃત્યુના લગભગ 25 વર્ષ પછી પણ જેની લાશ હજુ...
સાંસદોની ક્રોસ-પાર્ટી કમિટીએ સરકારને વેન્ચર કેપિટલ ફર્મ્સને ટેક્સ બ્રેક્સ અને કરદાતા દ્વારા ફંડેડ એન્ટરપ્રાઇઝ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમનો લાભ આપતાં પહેલાં તેઓ જે બિઝનેસીસ અને કંપનીઓમાં...
સુખપાલ સિંહ આહલુવાલિયાએ બિઝનેસના સફળ રાષ્ટ્રીય રોલ-આઉટને પગલે અગ્રણી કોમર્શિયલ વ્હિકલ પાર્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર ડાઇગ્રાફમાંનો તેમનો બહુમતી શેરહોલ્ડિંગ હિસ્સો LKQ કોર્પોરેશનને વેચી દીધો હતો. LKQ...
સાઉથ લંડનના ટૂટીંગમાં આવેલા £1 મિલિયનના મકાનની બાજુમાં આવેલી ત્રણ પડોશીઓના બગીચાની જમીન હડપ કરવા માટે કરેલા કોર્ટ કેસમાં હાર થતાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચ...
કિંગ ચાર્લ્સ III ને 2025થી રાજાશાહીના જાહેર ભંડોળમાં 45 ટકાના વધારા સાથે સરકારની યોજના અનુસાર યુકેના કરદાતા પાસેથી જંગી પગાર વધારો મળનાર છે. કિંગ...

















