ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ વસ્તીના અડધાથી ઓછા લોકોએ પોતાની જાતને પ્રથમ વખત ખ્રિસ્તી તરીકે ઓળખાવી છે. જ્યારે મુસ્લિમો અને હિંદુઓની વસ્તીમાં વધારો નોંધાયો છે....
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયાએ ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી સાથે કન્ઝર્વેટિવ સાંસદો માટે વિશિષ્ટ રાઉન્ડ ટેબલ સત્રનું આયોજન કર્યું હતું. જેમાં ભૂતપૂર્વ મિનિસ્ટર્સ ડૉ....
ભારતના એરપોર્ટમાં અવરોધ મુક્ત અને સરળ એન્ટ્રી માટે ગુરુવાર,1 ડિસેમ્બરથી ‘ડિજિયાત્રા’ નામની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. ડિજિયાત્રાની હેતુ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) આધારે...
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંદેશ આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો પુણ્યાત્મા પ્રમુખસ્વામી મહારાજની સૂક્ષ્મચેતનાને...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વ્યાપાર કરાર 29 ડિસેમ્બરથી અમલમાં આવશે. તેનાથી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર લગભગ બમણો એટલે કે 45-50 અબજ ડોલર સુધી...
જે લોકો અટક સહિત પોતાનું પુરૂં નામ લખવાનો આગ્રહ નથી રાખતા તેમના માટે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં પ્રવેશ મેળવવો અઘરો બની ગયો છે. અમિરાતના...
ભારતમાં ટેક્નોલોજી વધવાની સાથે ડેટા ચોરી સહિત સાઈબર અપરાધોનું પ્રમાણ વધ્યું છે ત્યારે હવે સરકારે ડેટા ચોરો સામે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકાર...
વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે રાત્રે ઈન્ડો-પેસિફિક પ્રદેશ ઉપરના યુકેના વ્યાપક ફોકસના એક ભાગરૂપે ભારત સાથે નવો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તેમની સરકાર પ્રતિબદ્ધ હોવાનું...
સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉજવાતા 17મુ પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન 8 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન મધ્ય પ્રદેશ, ભારતના ઈન્દોર ખાતે યોજાનાર...
ભારત સરકારના વિદેશ મંત્રાલયે મધ્યપ્રદેશ સરકારની ભાગીદારીમાં 8-10 જાન્યુઆરી 2023 દરમિયાન મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનની 17મી આવૃત્તિનું આયોજન કર્યું છે....