સોમવારના રોજ આવી રહેલા ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આ વિકેન્ડમાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે યુકેમાં વસતા 1.5 મિલિયનથી વધુ ભારતીય ડાયસ્પોરાના...
જેનાં મૂળ ભારતમાં છે તે હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મો માને છે કે ભગવાન તરફના તમામ માર્ગો માન્ય છે અને સદીઓથી આ ઉત્કૃષ્ટ...
ભારત બ્રિટિશ શાસનમાંથી તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમે ભારત સરકાર, ભારતના હાઈ કમિશન અને યુકેમાંના ભારતીય ડાયસ્પોરા સાથે સમગ્ર...
15મી ઓગસ્ટ 2022ના દિવસ માટે યુકે અને દુનિયામાં કોઇ પણ છેડે વસતા દરેક ભારતીયને ન્યાય સાથે ગર્વની લાગણી થશે. આ તે ગૌરવવંતો દિવસ છે...
લોર્ડ મેઘનાદ દેસાઈ દ્વારા હું 1947ના એ સ્વતંત્ય દિવસને યાદ કરવા માટે પૂરતો વૃદ્ધ છું. હું યુવાન અને ઉત્સાહિત હતો, જોકે તેનો અર્થ શું...
Praveen Amin, President, National Association of Patidar Samaj.
આઝાદી પછી ભયાનક વિભાજન દ્વારા, ભારત તમામ ક્ષેત્રોમાં ગંભીર રીતે વંચિત હતું. ત્યારથી, વિવિધ શાસકોએ આંતરિક તેમજ બાહ્ય મુશ્કેલીઓ અને ધમકીઓ સાથે સંઘર્ષ કર્યો...
વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, ભારત તેની વિવિધતામાં તાકાત શોધી રહ્યું છે અને એકવીસમી સદીની પ્રસિદ્ધ વૈશ્વિક શક્તિઓમાંના એક તરીકે તેની ભૂમિકાને સ્વીકારી રહ્યું...
ભારતના સ્વાતંત્ર્ય દિવસે દર વર્ષે મને દેશ કેવો હતો, કેવો છે અને કેવો થઇ શકે છે કે વિશે લખવાનું કહેવામાં આવે છે. આજથી 54...
વડા પ્રધાન બોરિસ જૉન્સને આ વર્ષની શરૂઆતમાં ગુજરાતની મુલાકાત દરમિયાન સાબરમતી આશ્રમમાં લેવાયેલી એક તસવીર ટ્વિટ કરી અમદાવાદમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી યુકેમાં ભારતના...
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શનિવાર તા. 13 ઓગસ્ટ 2022ના રોજ આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, વેમ્બલી ખાતે કરાયું હતું. આ...